SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-છડું પન્યાસ-પદ અમદાવાદમાં અમદાવાદ જૈન સંઘના અમાપ આગ્રહથી મુનીશ્વર શ્રી આનંદસાગરજીએ ચૌદમું ચાતુર્માસ અમદાવાદ કર્યું. કેતકી પુષ્પને કહેવું પડતું નથી કે હું અહીં છું. પણ સુગંધની જ બહાર કહી આવે છે કે કેતકી પુષ્પ અહીં છે. - હવે તે આ મુનીરની ખ્યાતિ કેતકી કુસુમ જેવી બની હતી એની પાસે વાણી સાંભળવા અને એ જ્ઞાનગંગામાં ડુબકી લગાવવા દૂર દૂરથી સંસારતાપથી સંતપ્ત થએલા શ્રોતાઓ આવતા. આવતા ત્યારે એમના હૈયા ઉદ્વેગના ભારથી ભરેલા જણાતા અને જતા મારે વાણી-ગંગામાં સ્નાન કરી હે જિનેશ્વર ભગવાન ! તત્ત્વદિ સાધુઓથી તમારૂં શાસન સધાયુંએક છત્રી કરાયું. પહેલાંના અનાય લેકેને આર્ય કરવાવાળા રાજાઓએ બેટા-બનાવટી વેષધારી તે સાધુઓને મોકલ્યા.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy