SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રી શાંત્યાનંદ ગુણમ'જરી, પેાતાનું આયુષ્ય કેટલું છે તે જાણવા વિષે કુંડી નિમ`ળ પાણીથી ભરવી. પછી તેમાં સૂર્યના પ્રતિબિબ પડે તેમ મૂકવી અને તેમાં જોવું. ૧ જો સૂર્યનું દક્ષિણ પાસું ખાંડુ દેખાય તે છ માસનું આયુષ્ય જાણવુ. ૨ જો સૂર્યનું પશ્ચિમ પાસું ખાંડુ દેખાય તે ત્રણ માસનુ આયુષ્ય જાણવુ. ૩ જે સૂર્યનું ઉત્તર પાસું ખાડું દેખાય તે એ માસનુ આયુષ્ય જાણવુ ૪ જો સૂર્યંનું પૂર્વ પાસું ખાંડુ દેખાય તે ૧ માસનું આયુષ્ય જાણુનુ ૫ જો સૂર્યની મધ્યમાં છિદ્ર દેખાય તે દશ દિવસનુ આયુષ્ય જાણવું. ૬ જો સૂર્યના ધૂમાડા દેખાય તે એક દિવસનુ આયુષ્ય જાણવુ. ઇતિ હિત શિક્ષા રાશ રહસ્ય પત્ર ૨૨૩ . રોગીને રોગમાંથી મુક્ત થવાના વિચાર ૧ સ્વાતિ, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા; પૂર્વાભાદ્રાપદ, અશ્લેષા જ્યેષ્ઠા ને આર્દ્રા નક્ષત્રમાં રોગની શરૂઆત થાય તે મરણ પામે. ૨ રેવતી અનુરાધામાં રાગની શરૂઆત થાય તે રોગ વહેલા મટે. ૩ મૃગશિર, ઉત્તરાષાઢા, ને મઘામાં રોગ થાય તે ૨૦ દિવસ સુધી દુઃખ પામે, ૪ વિશાખા ભરણી હસ્ત ને નિષ્ઠામાં રાગ થાય તે
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy