SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, ૧. એક વધે તે પરદેશી તેજ સ્થાને છે. ૨. બે વધે તે આવવાના વિચારમાં છે. ૩. ત્રણ વધે તે અડધે માર્ગે આવેલ છે. ૪. ચાર વધે તે નજીક આવેલ છે. ૫. પાંચ વધે તે પાછો હતે ત્યાં ગયો છે. ૬. છ વધે તે રોગ થયો છે. ૭. અને ૦ શુન્ય વધે તે આવશે જ નહિ, આવવાની આશા રાખવી જ નહિ. બીજી રીતે. ઉપર પ્રમાણે ૧ તિથિથી વાર નક્ષત્ર પહોર સર્વેને એકત્ર કરી આઠે ભાગવા. જે શેષ ૧. ૩ રહે તો પરદેશી દૂર ગયે છે. ૫. ૨ રહે તો પરદેશી આવવા માટે માર્ગમાં ચાલ્યો આવે છે. ૪. ૬ રહે તે નજીક સમીપ આવ્યો છે. ૭ ૦ રહે તે પરદેશી હાલમાં આવશે નહિ. ત્રીજી રીતે પ્રશ્ન વાર. પરદેશ આવવા સંબંધી પ્રશ્ન જેવરાવવા આવે તે તેની પાસેથી સાત વારમાંથી કેઈપણ એક જ વાર બેલાવ. રવિ અથવા મંગળ કહે તે પરદેશી ત્યાંથી આગળ ગયેલ છે.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy