SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ક્ષાંત્યાન≠ ગુણમંજરી, જ્યાતિષ વિભાગ નક્ષત્ર જ્ઞાન ચંદ્રના ૮૦૦ કળાના ભાગ (૧૩ અંશ ૨૦ કલા) ને એક નક્ષત્ર કહે છે. ૧૭૭ ૨૭ નક્ષત્રોના નામેા ૧ અશ્વિની ૨ ભરણી ૩ કૃતિકા ૪ રેાહિણી ૫ મૃગશીષ ૬ આર્દ્રા ૭ પુનČસુ ૮ પુષ્પ ૯ આશ્લેષા ૧૦ મા ૧૧ પૂર્વી–ફાલ્ગુની ૧૨ ઉત્તરા-ફાલ્ગુની ૧૩ હસ્ત ૧૪ ચિત્રા ૧૫ સ્વાતિ ૧૬ વિશાખા ૧૭ અનુરાધા ૧૮ જ્યેષ્ઠા ૧૯ મૂળ ૨૦ પૂર્વાષાઢા ૨૧ ઉત્તરાષાઢાX ૨૨ શ્રવણ ૨૩ ધનિષ્ઠા ૨૪ શતતારકા ૨૫ પૂર્વા—ભાદ્રપદા ૨૬ ઉત્તરા-ભાદ્રપદા ૨૭ રેવતી Xઉત્તરાષાઢા નક્ષત્રના ચેાથા ચરણ પ્રવેશથી અને શ્રવણ નક્ષત્રના પ્રથમ ચરણ રાશ્યાદિ ૯–૧૦-૫૩-૨૦-સુધી અભીજીત નક્ષત્ર ગણવામાં આવે છે. ચાગ જ્ઞાન ચંદ્ર સૂર્યના ભાગના સરવાળા કરી તે ઉપરથી દરેક ૮૦૦ કળા થવાને જે કાળ લાગે તેને ચેાગ કહે છે, તે ચેાગ ૨૭ છે. ૨૭ ચેાગાના નામેા ૧ વિશ્વકુભ ૨ પ્રિતિ ૩ આયુષ્યમાન ૪ સાભાગ્ય ૫ શાભન હું અતીગડ ૭ સુકમાં ૮ ધૃતિ ૯ શૂળ ૧૦ ગ ́ડ ૧૧ વૃદ્ધિ ૧૨ ધ્રુવ ૧૩ વ્યાઘાત ૧૪ હણુ ૧૫ વજા ૧૬ સિદ્ધિ ૧૭ વ્યતિપાત ૧૮ વરિયાન ૧૯ પરિઘ ૨૦ શિવ ૨૧ સિદ્ધિ ૧૨
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy