SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] અખંડપણે ગણે તે તીર્થકર નામકર્મ બાંધે છે.” અર્થાત નવકાર મંત્રનો નવ લાખ વખત જાપ કરનાર સ્વયં જિને. શ્વર બને છે. નવકારના પદ પર સંકટ મોચન મંત્ર, વશીકરણ મંત્ર તાવ–ભય-નિવારણ મંત્ર આદિ અનેક વિધ મંત્ર છે. એ. મંત્રની સાધનાથી તે સંબંધી સાધકને ફળની પ્રાપ્તિ થાય. છે. આ મંત્ર શ્રદ્ધાપૂર્વક સતત રટણ કરવાથી તેમજ વિધિવત્ તેને જાપ કરવાથી આ વીસમી સદીમાં પણ ઘણાંનાં ક્ષય, કેન્સર જેવા જીવલેણ રોગ મૂળમાંથી નાબૂદ થયા છે. આવા મહાપ્રભાવક મહામંત્રનું સૂતા, બેસતા ઊઠતાં, સર્વત્ર સદા અને સર્વત્ર રટણ કરવું જોઈએ.”
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy