SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તિજયપહુર ૪ ભાવાનુવાદ ત્રણ ભુવનની ઠકુરાઈને પ્રગટ કરનારા, આઠ પ્રાતિહાર્ય- યુક્ત અને સમયક્ષેત્ર ( અઢીદ્વિપ) માં વર્તતા જિનેન્દ્રોના વૃંદા (યંત્ર)નું હું સમરણ કરું છું. ૧ પચ્ચીશ, એંશી, પંદર અને પચાશ (૧૭૦) તીર્થકરને સમુદાય ભક્તિવાન ભવ્યજનેનાં બધાં પાપને નાશ કરે, ૨. વીશ, પીસ્તાલીશ. વળી ત્રીશ અને પંચોતેર ( ૧૭૦ ) જિનેશ્વરે ગ્રહ, ભૂત, રાક્ષસ અને શાકિનીથી ઉત્પન્ન થયેલ ઘર ઉપસર્ગનો પ્રક કરી નાશ કરે. ૩ સિત્તેર, પાંત્રીશ, સાડ અને પાંચ એમ (૧૦૦) જિનને સમુદાય વ્યાધિ, પાણી, અગ્નિ, વાઘ, હાથી, ચોર અને - શત્રુના મોટા ભયને હરે. ૪ પંચાવન, દશ પાંસઠ, તેમજ ચાળીશ (૧૭૦), એ દેવ દાનવથી નમસ્કાર કરાયેલા અને સિદ્ધ થયેલા એવા જિને મારા શરીરનું રક્ષણ કરે. ૫ ઓ હરહુહઃ સરસ્સઃ હરહુંહઃ તેમજ સરસ્સઃ એ -મંત્ર બીજાક્ષરાએ સહિત સાધક પુરુષનું નામ જેના મધ્યમાં છે એ સર્વતોભદ્ર યંત્ર કહેવાય. ૬ » મંત્રયુક્ત રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજાશંખલા જાંકુશી,
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy