SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરનપ ચરિત્ર. ૩૯ કેદખાનામાં નાંખી દ્યો.” આવા પ્રકારને રાજાને આદેશ પામીને તે સેવકે તેને કારાગારમાં લઈ ગયા. પછી ત્યાં રહીને તે એકચિત્ત ઉપસર્ગહરસ્તેત્રને પાઠ કરવા લાગે. - એવા અવસરમાં દિવ્ય પ્રભાવથી રાજાના મનમાં આવા પ્રકારને વિચાર ઉત્પન્ન થયે કે-“આ બિચારા વણિકપુત્રને અહીં રેકી રાખવાથી આપણે શું કાર્યસિદ્ધિ થવાની છે? માટે તેને મુક્ત કરું.” એવામાં તેની સભામાં કેઈક વિદ્યાસિદ્ધ જ્ઞાની આવીને રાજાને આશીર્વાદ દઈ ત્યાં બેઠે; એટલે રાજાએ પણ સ્વાગતપૂર્વક તેને કુશળ પ્રશ્ન પૂછ્યો. તે બે કે..... सौम्यदृष्टया नरेंद्राणां, प्रजानां हितवाक्यतः ॥ आप्तानां चित्तवात्सल्याव, मुखितोस्मि निरंतरम् ॥१॥ “રાજાઓની સેમ્ય દષ્ટિથી, પ્રજાઓના હિત વાક્યથી અને આપ્ત જનોના અંતઃકરણના વાત્સલ્યથી હું નિરંતર સુખી છું.” પછી રાજાએ તેને પ્રશ્ન કર્યો કે-“હે જ્ઞાની ! તમે શું શું જાણે છે?' તેણે કહ્યું કે- જીવિત, મરણ, ગમનાગમન, રોગ, ગ, ધન, લેશ, સુખ, દુઃખ અને શુભાશુભ-એ બધું હું જાણું છું.” એટલે પલ્લીપતિએ કહ્યું કે– તે અમારા શત્રુ અશચંદ્રનું મરણ ક્યારે થશે તે કહે.” સિધ્ધ બે કે – એકાંતમાં કહીશ.” રાજા બોલ્યા કે- અહીં સર્વે મારા પિતાના માણસેજ છે, માટે કંઈ પણ સંદેહ રાખ્યા વિના કહે.” સિધે કહ્યું કે-ગુપ્ત વાત છ કાને જાય છે તેને ભેદ પ્રગટ થઈ જાય છે, ચાર કાન - સુધી રહે તે સ્થિર ટકે છે અર્થાત્ ગુપ્ત રહે છે, અને બે કાને હેય ત્યારે તે તેને ભેદ બ્રહ્મા પણ મેળવી શકતા નથી.” પછી રાજાના
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy