SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકવિધ પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા ડૉ. કુમારપાળ વ્યક્તિમાંય વ્યક્તિ નહિ, પણ વિવિધસભર પ્રતિભાને કારણે સંસ્થા બની ગયા છે. આમ છતાંય તેઓ સમાજસેવામાં પણ એટલા જ સક્રિય છે. ગુજરાતના ભીષણ ભૂકંપ વખતે ભૂકંપગ્રસ્તો માટે એમણે પંદર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી હતી. આ બધી પ્રવૃત્તિઓમાં ગુજરાત વિશ્વકોશ'ની પ્રવૃત્તિ ગુજરાતભરમાં યાદગાર બની રહેશે. એ સંસ્થા તરફથી અત્યારસુધીમાં ૧૮ ગ્રંથો બહાર પડ્યા છે. આમ બાળકોના વહાલસોયા બાળસાહિત્યસર્જક, હજારો વાચકોના લોકપ્રિય કટારલેખક, વિદ્યાર્થીઓના આદરપાત્ર અધ્યાપક, ધર્મનિષ્ઠ, શ્રોતાજનોના વિદ્વાન વ્યાખ્યાતા, સર્જક, સમાજસેવક, સંશોધક, સંપાદક ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતની એક આગવી પ્રતિભા છે. 429 બળવંતભાઈ શાહ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy