SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેશમાંથી અનેક આર્થિક સહયોગ, મેડિકલ સહાય આદિ મેળવવા યથોચિત પ્રયાસ કરવાનું ન ચૂકનારા કુમારપાળભાઈને અનેક સંસ્થાઓમાં માનદ્ સેવાઓ આપવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. સદા હસમુખા, સરળ, નમ્ર અને સાદાઈમાં રહેનારા કુમારપાળભાઈ વીતરાગની વાણીનાં રહસ્યો દેશ-વિદેશમાં પ્રસરાવે તથા સ્વજીવનમાં સમ્યગુ જ્ઞાનની સાધના-આરાધનામાં આગળ વધતા રહે, જીવમાત્રને સંસારમુક્તિની સાચી દિશા બતાવવાની વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરે, ઉત્તરોત્તર ભવોમાં ઉત્તમ કુલ, ક્ષેત્રાદિ પામી વીતરાગની વાણીના માધ્યમથી સ્વ-પરના ઉપકારની ભાવનામાં મગ્ન બની શાશ્વત સુખના ભાગી બને એ જ મંગલ કામના. 193. વસંતભાઈ પંડિત
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy