SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ . . . t within - START ધામિલ કુ. ૨૦ યાને જાગતો પુણ્ય પ્રભાવ. – – પ્રકરણ ૧ લું. સુરેન્દ્રની બાલ્યાવસ્થા. આ જંબુદ્વિપ લાખ જજનના પ્રમાણવાળો, બે લાખ જેજન પ્રમાણ લવણસમુદ્રથી વીંટાયલે, પ્રેમદાની વદન આકૃતિ પ્રમાણે સુવૃત્ત ( ગોળ ) સ્થાળીને આકારે શાસ્ત્રમાં કહ્યો છે. વદનાકૃતિમાં જેમ ભાલપ્રદેશ શેભાનું સ્થાન ગણાય છે તેમ જબુદ્વિપમાં ભાલ પ્રદેશને સ્થાને ભરતક્ષેત્ર શોભી રહ્યું છે. જેમ નગરની ફરતો કાલે આવેલ હોય તેમ આ જંબુદ્વિપની આજુજુ ફરતી સુવર્ણમય જગતી-કીલે આવેલો છે. લવણસમુદ્રનાં પ્રલયસમાં ઉછળતાં મેજાં એ જગતીને અથડાઈને પાછાં સમુદ્રના અથાગ જળમાં ભળી જાય છે. જગતી શાશ્વતી હોવાથી કેઈ કાળે તેનો નાશ થતો નથી. તે સપાટ પ્રદેશથી આઠ જે જન ઉંચી અને બાર જોજન મૂળમાં પહોળી તેમજ ઉપર ઠેઠ ચે ચાર જોજન પહોળી છે. તે જગતીની ઉપર
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy