SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] तह नविना पुत्र ॥ कठ. [સિદ્ધાન્તકાર્ડ ભર ગી અ૦ ૩/૩૫ સાધવાને માટે અનેક સાંપ્રદાયા, ધમપથાર્દિકા તથા લાકકલ્યાણ કરવાના બડાને વ્યવહારદષ્ટિએ શાસ્ત્ર શબ્દને નામે લઈ શકાય તેટલેા ગેરલાભ લેવાની વ્યવહારમાં કાઇએ ભાગ્યે જ કચાશ રાખી હોય. આનું પરિણામ એ આવ્યુ કે, શાસ્ત્ર શબ્દ સંબંધમાં ઘણા લેાકેાના મનમાં તિરકારની ભાવના ઉત્પન્ન થવા પામેલી છે. તેવાએની થયેલી ગેરસમજ દૂર થવાને માટે શાસ્ત્ર કાને કહેવુ તે સબંધમાં વધુ વિવેચન કરવાની અત્રે જરૂર જણાય છે. શાસ્ત્ર શબ્દ વેદને જ લાગુ પડે છે, તે ઉપરના થનથી સ્પષ્ટ થાય છે, આ વેએ લેાકેાને કમ'માં પ્રવૃત્ત કરવાને માટે સૌથી આરંભમાં યજ્ઞકા ખત,વેલાં હેાઈ પ્રવૃત્તિને! મૂળ આરંભ વેદાનુાનુસાર શસ્ત્ર એટલે યજ્ઞની આરંભની ક્રિયાથી જ થએલા છે. શસ્ત્રના ધાતુ જ્ઞ' હોઈ તેને અ યજ્ઞકાયના આર્ભમાં હેતાનુ ક` એવા થાય છે. સૌથી પ્રથમ આ જ ધર્મરૂપ કમ છે; ત્યાર પછી ઇજ્યા, સ્તુતિ, ઉદ્ગાતા અને બ્રહ્મા ઇત્યાદિ કર્મના આરંભ થયેા છે. આ રીતે વૈક્રમાં યજ્ઞથી માંડીને કેડ સાધારણ વ્યવહારપ્રપંચ સુધીનાં થતાં તમામ પ્રકૃત્તિ અથવા ઉદ્યોગાને કર્મો કડેલાં છે, પરંતુ તે સર્વ ઉદ્યોગાનેા મૂળ આરંભ તા શસ્રરૂપ કમ વડે થયેલા ડાઈ તે બતાવનારા મૂળ વેઢાને વ્યવહારમાં શાસ્ત્ર કડ઼ેવામાં આવે છે. શાસ્ત્ર શબ્દ રાહૂ ધાતુ ઉપરથી થયેલે છે. આ રીતે વેધર્મારૂપ ક જ મેાક્ષનું પ્રાથમિક સાધન છે. કર્મો કે યજ્ઞકર્મ વ્યવહારમાં પણ કાઈ કાને તે કાર્યની પ્રથમ શરૂઆત કરનારનું નામ જ આપવામાં આવે છે. જેમ કાઈ ઘરના પાયા રામ નામના ગૃહથની પાસે નખાવવામાં આવે તે તે ધરનું નામ રામકુટર, રામનિવાસ, રામભવન ઇત્યાદિ રાખવામાં આવે છે, તેમ અપૌરુોય એવા વેદે મનુષ્યેાના હિતની દૃષ્ટિએ ચાર કરી પ્રથમ યજ્ઞની વિધિ બતાવવાની શરૂઆત કરેલી છે. કર્મી રાદના મૂળ આરંભ અત્રેથી રારૂ થયે, હાવાથી આરંભમાં તેનું યજ્ઞકમ એ નામ પ્રસિદ્ધ થવા પામ્યું છે અને તેથી જ તે પ્રગટ કરનાર બ્રહ્મદેવને વિસગ કિવા કમ કહેવામાં આવે છે. આથી તેણે કરેલા બ્રહ્માંડ મધ્યેતા તમામ વિસ્તારને વ્યવહારભાષા પ્રમાણે ક્રમમાં કડે છે તથા કમને પ્રત્યક્ષ આરંભ યજ્ઞથી થયા, તેથી શાસ્ત્રભાષાનુસાર બ્રહ્માંડમાં ચાતા રહેલા કાયિક, વાચિક અને માનસિક તમામ વ્યવહારને યજ્ઞકર્યાં એવી સંજ્ઞા લગાડવામાં આવે છે; એટલે યાદથી માંડીને બ્રહ્મદેવે કરેલા બ્રહ્મડાદિને તથા તેના મન, વાચ તથા કાયા વડે ચાલી રહેલા વ્યાહારપ્રપંચ કિવા પરમાથ ઇત્યાદિ દરેકન કર્મ સત્તા જ લગાડવામાં આવે છે. આ રીતે કમની વ્યાપ્તિ ઘણી જ વ્યાપક હોઇ તે સતે શાસ્ત્રપરિભાષા પ્રમાણે યજ્ઞકમાં કહેલાં છે. કમ એ શબ્દ‘' ધાતુ પરથી થયા છે. ' એટલે કરવું એવે તેના અર્થ થાય છે અર્થાત કરવાપણુાના અંતમાં જેને સમવેરા થાય છે તે સ ક્રમ, અકમ અને વિક એવા મુખ્ય ત્રણ પેટાભેટ્ટા પડે છે, જેનુ વર્ચુન આગળ ( અધ્યાય ૪ શ્લાક ૧૭ જુઓ ). કમ જ કડુાય, તેમાં આપવામાં આવેલું છે. ક્રમ અને શાસ્ત્રના પરસ્પર સબંધ આ રીતે કમની વ્યાખ્યા સમાયા પછી શસ્ર શબ્દ સમજવા સરળ થશે. ઉપર જે કમ એટલે કરવાપણાને યા ક્રિયાનો આરંભ થયા એમ કહ્યું છે તેમાં સૌથી પ્રથમ ‘શસ્ત્ર' કમા સમાવેશ થાય છે. એટલે યજ્ઞકના આરંભમાં પ્રથમ હાતાનુ કાર્ય એ રિધિને! આરંભ થયા છે. અર્થાત્ કરવાપણાના નિશ્ચય થયા કે તુરત પ્રથમ શું કરવું? એવે! પ્રશ્ન સહજ ઉત્પન્ન થાય છે. તેના જવાબમાં યજ્ઞના આરંભની ક્રિયા શસ્ત્રથી જ શરૂ થયેલી છે. જેમ સ ંખ્યાશાસ્ત્રનેા આરંભ એક સંખ્યાથી તથા વણૅ માલાનેા આરભ થી શરૂ થાય છે; વળી એક થયા એટલે શૂન્ય તે તેની સાથે જ સલમ ડ્રેય છે, તેએ બને પરસ્પર એકબીજાની અપેક્ષાએ હાય છે; જેમ એક હોય તેા શૂન્ય ડવું જ જોઈએ અને એકન હોય તેા શૂન્યનુ અસ્તિત્વ હોવાનુ પશુ પ્રયેાજન રહેતું નથ, તેમ ક્રમ એ નૃત્ય તથા તેના આરન શસ્ત્ર (નાનું કા) એ એક છે, એમ સમજો. આમ મૂળ આર્ભમાં ક્રિયાની શરૂઆત શસ્ત્રયી થયેલી હોવાથી ઉપરના ઉદાહરણ પ્રમાણેડાની શરૂઆત કરનારના નામ ઉપરથી તે સમજાવનારા દરેકને માટે શાસ્ત્ર એવી સંજ્ઞા ક્રવા નામ વ્યવહારમાં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy