SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેાહન ] આ બ્રહ્મવિદ્યાને આમ જાણનાર નિષ્પાપ થઈ અનન્ત, ઉત્કૃષ્ટ સ્વર્ગમાં નિશ્ચય જાય . [ ૨૨૭ સ્વરૂપ સમજાવવાને માટે ભિન્ન ભિન્ન યુક્તને આશ્રય લેવામાં આવે છે. પરંતુ તે સર્વે યુક્તિએ વાસ્તવિક તે ભ્રાંતિમૂલક જ છે; કારણુ કે, આ સઘળા તિવાદેના મતેા શ્રુતિ એટલે વેનાં વિવિધ કાયાના સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધ પડે છે. વાસ્તવિક રીતે આત્મા જે ત્રિગુણવાળા હેત ા જ તે તે લેાકેાની આ યુક્તિએ કદાચ સાચી ગણાત, પરંતુ આત્મા તા ત્રિગુથી રહિત હોઈ તદ્દન નિઃસગડાવા છતાં તેના પર ભ્રમથી ગુણાને આરેાપ કરી ભેદ કલ્પવામા આવે છે, જે કથન અનુભવની દૃષ્ટિએ ટકી શકતું નથી. સર્વથી તદ્દન અભિન્ન અને અનિર્વચનીય એવું એક બ્રહ્મ જ સત્યજ્ઞાન અને અન1 છે. ભિન્ન ભિન્ન જેવું કાંઈ પણ છે જ નહિ છતાં જે પુરુષ ભેદષ્ટિ ૨ ખે છે તે જન્મમરણને જ પામ્યા કરે છે, આત્મા તે જ્ઞાન અજ્ઞાનથી પણ્ અને અદ્વિતીય હૈઈ અનિવચનીય છે; પ્રત્યાદિ અભિપ્રાયળી શ્રુતિ આ અદ્વૈત એવા પરમાત્માનું જ પ્રતિપાદન કરે છે અને તે જ પ્રમાણૢ છે ત્યાદિ ( શ્રી॰ ભા૦ ર૦ ૧૦ અધ્યાય ૭ ). આ સંબંધે ત્રિપુરારહસ્ય જ્ઞાનખંડમાં પણ આ મુજબનું વર્જુન છે, બાદત્તાત્રેય કહે છેઃ હે પરશુરામ ! તને દૃશ્ય તત્ત્વનું રહસ્ય બરાબર સમજાય તેવી રીતે કહું છું. આ સર્પ દૃશ્ય કેવળ મિથ્યા ભ્રમથી જ ભાસે છે, બીજું કાંઈ પણ નથી, તેની ઉત્પત્તિ કહું છું તે તું એકાચિત્તથી સાંભળ, આ જગત કારણ વગર જ ઉત્પન્ન થયું હશે ? આ દૃશ્ય જગત એ તાકા છે, કારણ તેા ફકત તેની ઉત્પત્તિ થતી વેળાએ જણાઈ આવે છે. ઉત્પત્તિ એટલે નવાપણાથી દેખાવું, એ દૃષ્ટિઞ જોતાં જગત દરેક ક્ષણે ક્ષગ્રે નવા રૂપથી જ ભાસમાન થાય છે. કાઈ ક્રાઈ કહે છે કે, જગત દરેક ક્ષણે ક્ષણે બદલાતું રહે છે એ વાત તે ખરી, પરંતુ તે નદીના પ્રવાહની માક નિત્ય છે; વળી કેટલાકા કહે છે કે, તે સ્થાવર અને જંગમ પદાર્થાના સમુદાયેા વડે જ બનેલુ છે; ગમે તેમ હે; પણ તે ઉત્પન્ન થવા પામેલું છે, એ પ્રથમ સમજે હવે જો તે ઉત્પન્ન થયેલું છે. એમ સ્વીકારવામાં આવે તે તે કારણ વગર પેાતાની મેળે સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થયેલું છે એમ કઙેવું યેગ્ય નથી; કેમકે જો કારણુ વગર પેાતાની મેળે જ ઉત્પન્ન થવાતું હોય તેા પછી ડેા એ ઘડે જ શાથી થાય ? તે ખીજી ક્રાઇ વસ્તુ જ કેમ નહિં બની જાય ? આમ જગતમાંની તમામ વસ્તુએ જે પાત્રપાતાની મેળે જ ઉત્પન્ન થતી હાય તેા પછી જગતમાં દેખાતી આ મર્યાદા પેાતાની મેળે જ કેવી રીતે રહી શકે ? અને જો તે પ્રમાણે ન રડે તેા પછી વ્યવહાર કેવી રીતે ચાલે ? સિવાય જગતમાં કાર્યકારણને થનારા પરસ્પર સંબંધ પણ દરેક જગ્યાએ એવા નિશ્ચયવાળા મળી આવે છે કે, જો યાગ્ય સામગ્રી હોય તે જ કાય ઉત્પન્ન થવા પામે છે. પરંતુ તેમાં જરા પણ ન્યૂનત્વ હોય તે તે થતું નથી. ઇત્યા પ્રકારતા અનુ નવા વડે વિચાર કરતાં કારણ વિના સ્વાભાવિક રીતે પેતાની મેળે જ જગત ઉપન્ન થાય એ સભવતું નથી. સિવાય આ જગત મધ્યે એવા અનુભવ જોવામાં આવે છે કે, જે જેવુ કાર્ય કરવા ધારે છે તે તેવું જ સફળ થાય છે. તેથી એવા પ્રકારનું કાર્ય રૂપ જગત પેાતાની મેળે જ ઉત્પન્ન થયું એમ કેમ કહી શકાય? જો કે જગતનું કારણુ પ્રત્યક્ષ દેખાતું નથી, પર ંતુ એટલા ઉપરથી તેને કારણુ જ નથી એમ કાંઇ કહી શકાય નહિ; કારણ કે શ્રેણી બાબતેમાં જે ન્યાય લાગુ પડે તે આ જગ્યાએ પણ માન્ય રાખવેા યેાગ્ય છે, એટલે ધણી વખત એવુ મને છે કે, ક્રાના મૂળમાં જ કારણ હાવાનુ નજરે પડે છે, તેથી તે ક્રાઇ જગ્યાએ પ્રત્યક્ષ રીતે દેખાતું ન હેય તા પણ તે છે એમ માનવું જ પડે છે. નિહ તેા તમામ લોકેાના ચાલી રઢુલા આ વ્યવહારમાં વિરાધ આવશે; આથી બધા જ બાબતે। સકારણ છે અને તેથી જ જ્યારે કાઈ કાર્ય કરવાનું હોય ત્યારે લેાકેા પ્રથમ તેનાં સાધતા એકઠાં કરવા મંડી પડે છે. જગતમાં સ વ્યાર આ પ્રમાણે જ ચાલતા હૈવાનું નિય દેખાય છે. આ ન્યાયાનુસાર જગત છે એવું જે કહેવામાં આવે તે તે પેતાની મેળે જ ઉત્પન્ન થયુ એમ કહેવું યેાગ્ય નથી. અવ્યક્તમાંથી વ્યક્તની ઉત્પત્તિ થઈ શકે ? બીજા કેટલાક કહે છે કે, આ જગતરૂપ કા અવ્યક્ત હું જે અભ્યક્ત કરતાં અત્યંત વિરુદ્ધ એવા વ્યક્ત સ્વરૂપનું હે એવા પરમાણુ એવુ જ નાશ થયા પછી જેની બનેલું છે. પશુ જગત પાછળ કાંઈ પણ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy