SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬] સાત ય નિવાસ્તે નૈતા વિજ્ઞાનું શ્વેતલમિતિ ॥ જૈન. [ સિદ્ધાન્તકાર્ડ ભર ગી૦ ૦ ૨/૫૩ છે, પરંતુ તુ તા આ કર્યું, તેનું ફળ તથા ફળના હેતુરૂપ એ રીતે ત્રગેથી પર, તદ્દન અસંગ એવા આત્મા કિંવા તત્ (વૃક્ષાંક ૧) હેાવાથી તારામાં જેમ કર્મ કરવાને, તેનું ફળ ભેળવવાના તથા તેના હેતુને બિલકુલ સ્પશ નથી, તે પ્રમાણે કર્યું નહિ કરવું એ રીતના ભાવનું પણ અસ્તિત્વ નથી. કર્મ કરવું કિવા નહિ કરવું એ ભાવ તા અહંકાર ધારણ કરનારા જીવાત્મા(વ્રુક્ષાંક ૬)ના છે તથા તેનાં ફળને ભેાક્તાપણાના સંબંધ અક્રમ (હું) (વૃક્ષાંક ૩)ના છે, તેમ જ ફળના હેતુને સંબંધ તેા સાક્ષીરૂપ શુ અહમ્ (હું) (વ્રુક્ષાંક ૨)ને છે, પરંતુ અસંગ અને નિર્લેપ એવા તપ તારામાં તા તેવા પ્રકારના સંગતે લેશમાત્ર પણ સ્પર્શ નથી, એમ નિશ્ચિત જાણુ. I योगस्थः कुरु कर्माणि सङ्ग त्यक्त्वा धनञ्जय । सिडियोः समा भूखा स॒मत्वं योग॒ उच्यते ॥ ४८ ॥ સમવયાગ તે આજ હે ધનંજય! ઉપર જણાવ્યા પ્રમાણે સગના ત્યાગ કરીને તદ્દન નિશ્ચલ, અસંગ, નિર્વિકલ્પ એવા અનિર્વચનીય પેાતાના સ્વસ્વરૂપમાં સ્થિત થવારૂપ યેાગમાં સ્થિત થા. ઉદ્દેશ એ કે, આ પ્રકારની નિ:સંગ આત્મનિષ્ઠાવાળા થા તથા સિદ્ધિ અને અસિદ્ધિ એ પ્રમાણે બંને દ્રોમાં સમવ્રુત્તિ રાખ. સમયેણ તે આ જ હેવાય. અર્થાત્ આવા પ્રકારની આત્મનિષ્ઠા પ્રાપ્ત થવી એ જ સમયેગનું લક્ષણુ છે એમ સમજ. જ્યાં સુધી આવા પ્રકારની આત્મનિષ્ઠાની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી પુરુષને સમતા પ્રાપ્ત થઈ એમ કદીપણુ કહી શકાય નહિ, એટલે નિત્યપ્રતિ આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧)માં જ સ્થિત થવું, તેમાંથી કાઈ પણ પ્રસંગે કિંચિત્માત્ર પણ ચલાયમાન થવું નહિ; એવા પ્રકારની અનુમસિદ્ઘ આત્મનિષ્ઠા કિવા સાક્ષાત્કાર એ જ સમત્વયાગ કહેવાય. , दूरेण॒ यत्र॑रं क॒र्म बुद्धियेागाद्धनञ्जय । बुद्धौ शरणमभ्वि॒च्छ कृ॒पणाः फलहेतवः ॥ ४९ ॥ અસગ આત્મનિષ્ઠાવાળેા થા આવા પ્રકારની બુદ્ધિની અસંગતા વા સમતારૂપ બુદ્ધિયેણ જ્યાં સુધી પ્રાપ્ત થયેલા હોતા નથી, ત્યાંસુધીને માટે થનારાં તમામ કાર્યાં અધમ કેાટીનાં એટલે અત્યત કનિષ્ઠ પ્રકારનાં ગણાય છે; માટે હું ધત જય ! તું ઉપર બતાવેલા બુદ્ધિયેાગમાં એટલે અસગપણુામાં સ્થિર રહેવારૂપ આત્મનિષ્ઠાને આશ્રયી થા, કેમકે, ફળહેતુથી એટલે ફળની ઇચ્છા વડે કમ કરનારાએ તે કૃપણ કિવા અત્યંત દીન છે. बुद्धियुक्तो जहातीह उसे सुकृतदुष्कृते । तस्माद्य॒गाय॑ युज्य योगः कर्मसु कौशलम् ॥ ५० ॥ ખરી કર્મકુશળતા આ મુજબ બુદ્ધિની સમનારૂપ આ ચેાગમાં સ્થિત થયેલા પુરુષ આ લાકમાં જ સુકૃત એટલે સારાં કર્મો તથા દુષ્કૃત એટલે નઠારાં કર્મો કરવા છતાં પણુ તેનાં પાપ અને પુણ્યરૂપ ળ થકી બંધનને પામતા નથી. આ રીતે કર્યાં કરવા છતાં પણ તેના સસના સ્પર્શ કદાપિ ન થાય એટલું` જ નહિં પશુ તેનાં ફળ અને હેતુના પણ જેમાં કિચિન્માત્ર સ્પર્શે નહિ થાય એવી રીતે જીવન્મુક્ત થઈ કમ કરવાની જે યુક્તિ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy