SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ] ગાય મળ્યો. વૈવેતિ પ્રમેયાપિ નૂનમ છે મેમ્પ #ગોવર્ધ[સિદ્ધાન્તા ભ૦ ગી૦ ૦ ૧/૨૩ રથ, ગજ, અષ અને પતિ એ મુજબ ચાર પ્રકારના યેદ્દાગા ઢાય છે તે ઉપરથી આને ચતુષ્પાદ પણ રહે છે. ધનુર્વેદ કે ચતુષ્પાદમાં શસ્ત્ર, અમ, યુદ્ધ કરવાના પ્રકારા, વાહના, વ્યૂઢ રચના ઇત્યાદિ અનેક પ્રકારનુ વિવેચન આવે છે. તેના મુખ્ય પાંચ અંગે છે, (૧) યંત્ર મુક્ત, (૨) પાણિમુક્ત , (૩)મુક્ત સ’ધિરત, (૪) અમુક્ત અને (૫) બાહુ યુદ્ધ: આ પાંચ અંગા (સવાય (૧) શસ્ત્ર સંપત્તિ અને (૨) અન્ન સ ંપત્તિ એવા ભે વડ યુદ્ધમાં બે પ્રકારે પડે છે. તેમ જ ચેહાઓના ઋજીવ (નિખાલસ વા સરળપણ) અને માયાવિત્વ (માયાવી ચાલ, છલકપટ વા ગમીની કાવાદાવા)ને લીધે અનેક પ્રકારે પડે છે. (વિશેષ માટે અગ્નિ આદિ પુરાણા તેમ જ મહાભારત જીએ). શસ્ત્રવિદ્યા સબંધમાં વિવેચન અથવવેદમાં પણ મળી આવે છે. દુર્યોધન દ્રોણુાચાય પ્રતિ ભાગળ કહે છે કે હું ગુરુવ, આપ બધા તુવેદમાં પારંગત એવા નિપુણુ યહોય મારે અર્થે પ્રાણાપણ કરવા શસ્ત્રસજ્જ થઈ યુદ્ધ કરવાની આજ્ઞા મળવાની તત્પરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. अपया॒प्तं तदस्मा॒कं ब॒लं भीष्माभि॒रक्ष॑तम् । पर्याप्तं त्विदमेतेषां ब॒लं भीमाभिरक्षितम् ॥ १० ॥ अयने॒षु च सर्वेषु य॒थाभागम॒वस्थिताः । । भीष्ममे॒षाभिरक्ष॒न्तु भ॒षन्तः सर्व एव तस्य समयः पितामहः । सिद्दनादं विनद्यो दो प्रतापवान् ॥ १२ ॥ ' ततः शङ्खाश्च भेर्य॒श्ध प॒णवा॑मक॒गोमुखाः । ॥ ११ ॥ सहसैवाभ्य॑हन्य॒न्त स॒ शब्दस्तुमुलोऽभवत् ॥ १३ ॥ કૌરવ સેનાની યુદ્ધની તૈયારી આ પ્રકારની અપર્યાપ્ત એટલે અમય્યદ કિવા વિશાળ એવી આપણી સેનાના રક્ષક ભીષ્માચાય હાઈ પર્યાપ્ત અથવા મર્યાદિત એવી વશ્ન નામના વ્યૂહમાં ગાવેલી પાંડવાની સેના ભીમે રક્ષણ કરેલો છે, કારણ કે પાંડવસેનાના પહેલા દિવસની જવાબદારી તેણે પાને માથે રાખેલી છે; માટે આપ બધાએ મળી શત્રુએ રચેલ આ યુદ્ધ વ્યૂહના ભેદનને માટે પાત`નાયત કરેલા માર્ગમાં જ સ્થિત રહી, આપણી સેનાના નાયક ભીષ્માચાનું ચાતર, રક્ષણ કરવું.× દુર્યોધન, શ્રીદ્રોણાચાયતે આ પ્રમાણે કહે છે, એટલામાં સામા - કૌરવાની ચતુર’ગ સેના અગિયાર અક્ષૌહિણી તથા પાંડવની ચતુર`ગ સેના સાત અક્ષૌહિણી મળી કુલ અઢાર અક્ષૌહિણી સેના આ મહાભારત યુદ્ધમાં હતી. જેમાં (૧) હાથીસ્તાર, (૨) ઘેડેશ્વાર, (૩) રથી તે (૪) પાયદળ; એમ ચાર પ્રકારના રાત્રસજ્જ સેનાનાયકો હુંય તેને ચતુર ંગ સેતા કહે છે. ૫૦૦ થી, ૫૦૦ હાથી, ૧૫૦૦ ચેહેવાર નં ૨૫૦૦ પાંચદળ મળીને એક સેના ( ચતુર'ગ સેના ). આવી દૃશ સેના મી 1 પ્રતન, ૧૦ ધૃતના મળી ૧ વાહિની, સેના, ચન, વજિની કિવા અક્ષૌહિણી કહેવાય છે. વળી એક રથી તેની સાથે દશ હાથી, ૧૦૦૦ ઘેાડેસ્વાર અને ′૦૦′′ પાયદળ સવાર (૧×૧×૧૦૦×૭) એટલી અનામત ફેજ રાખવામાં આવે છે. પાંડવેની મર્યાદિત સેના ક્યાં? અને પેાતાની અમર્યાદિત સેના કયાં? એમ જણાવવાને માટે પર્યાપ્ત અને અપમ એવા શબ્દ વડે દુર્યોધને અત્રે સખાધેલ છે. આ સખ્યામાં હાથીના માવત, ધોડા, રથના સારથિ અને મહારથીઓના રથને ચાર વડા તથ થને બે ઘેાડા હોય છે તે બધાની જુદી સંખ્યા. ગણેલી નથી. અક્ષૌહિણીને અિિકની પહે છે. અને તેમાં કેટલાકના મતે ૨૧૮૭ હાથી, ૨૧૮૭ થી, ૬૫૬૧ ધાડા, ૧૯૩૫ પાયદળના સમાવેશ થાય છે. ૧ રથ, ૧ હાથી, ૩ ધોડા અને ૫ પાયદળ મળી કુલ ૧૦ સભ્યો એટલે ૧ પત્તિ; ૩ પત્તિ=1 સૈનામુખ; ૩ સેનામુખ= ૧ ગુલ્મ; ૬ ગુમા ગણ; ૩ ગણ = વાહિની; ક વાહિની! ધૃતના; ૩ ધૃતના 1 ચમૂ; ૩ ચબૂ=! અનિધિની અને ૧॰ અનિનિી= ૧ અક્ષૌહિણી કહેવાય. રથીના
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy