SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્તિ, અષ્ટ પ્રવચનમાતા શ્રાવક તણે ધર્મે સામાયિક પોષહ લીધે રૂડી પેરે પાળી નહિ, જે કાઈ ખંડના-વિરાધના હુઈ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડ. ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગની વિધિ ઇરિયાવહી કરી ખમાસમણ દીધા બાદ પ્રથમ અઢારીયામાં ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી પંચમંગલ મહામૃતસ્કંધ આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું? ઇચ્છ, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિએ, અન્નત્ય કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરવો. બીજા અઢારીયામાં શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ વરિઆએ, અન્નત્ય કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરવો. ચોથા (ચોકીયા) ઉપધાનમાં શ્રી ચેત્યસ્તવ અધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ, વંદણ વિત્તિઓએ, અન્નત્ય કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરવો. છઠ્ઠા (છકીયા) ઉપધાનમાં “શ્રી શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ, વંદણવત્તિઓએ, અન્નત્ય કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ય સાગરવરગંભીરા સુધી કરવો. ત્રીજા (પાંત્રીસા) ઉપધાનમાં - “શ્રી શકસ્તવ અધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિઓએ, અન્નત્થ કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરવો. પાંચમા (અક્રયાવિસા) ઉપધાનમાં “શ્રી નામસ્તવ અધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ, વંદણ વત્તિઓએ, અન્નત્થ કહી ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરવો. સૂચનાઃ કાઉસ્સગ્ગ પાર્યા બાદ ઉપર ૧ લોગસ્સ કહેવો. સવારમાં ઊઠીને પ્રતિક્રમણ કર્યા પહેલાં કાઉસ્સગ્ન કરવો હોય તો કુસુમિણનો કાઉસ્સગ્ન કર્યા પછી કરવો. કાઉસ્સગ કેવી રીતે કરશો ? આ જગમાં જેનો નહીં જોટો, તે કાયોત્સર્ગ તપમાં સૌથી મોટો. મહાનુભાવ! ભગવાને ભાખેલા યોગને માણવો છે? ૧ O
SR No.032355
Book TitleUpdhan Tap Dipika
Original Sutra AuthorN/A
AuthorPradipchandrasuri
PublisherPrabhavatiben B Shah
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy