SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા લીધા પછી જ જે મહાદોષની શુદ્ધિ થાય છે તે અનાવસ્થાપ્યાહ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ગૃહસ્થ શ્રાવક વગને માટે પણ આમ જ સમજવું જોઈએ. પારાચિકાઈ પ્રાયશ્ચિત્ત આ રીતના મહાભયંકર દોષની શુદ્ધિને માટે સંઘમાંથી બહિષ્કત. કરવામાં આવે છે અને બાર વર્ષ સુધી એ મહાદેષી સાધુને જિનકલ્પી. મુનિની જેમ કઠોર તપશ્ચર્યા કરવી પડે છે. એકાંતમાં રહીને જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે, જેમાં કોઈને જૈન સાધુ છે તેવી ખબર પણ ન પડે એવું પ્રાયશ્ચિત્ત પારાંચિકાણું પ્રાયશ્ચિત્ત છે. ગૃહસ્થને માટે જેમ કાળાપાણીની સજા કે આજીવન કારાવાસ છે એ જ રીતનું આ પ્રાયશ્ચિત્ત છે. આ રીતે પ્રાયશ્ચિત્તના દસ ભેદોનું સ્વરૂપ આપણે જોયું. આને ઊંડાણમાં સમજીને જીવનમાં અપનાવવાથી વ્યક્તિ અને સમાજની. શુદ્ધિ અને કર્મોથી મુક્તિ મળી શકશે. સ્થાન : જૈનભવન, બીકાનેર. ૫ ઓગસ્ટ, ૧૯૪૮. / / હા પસ્તાવો! વિપુલ ઝરણું
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy