SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મે આલાચના : જીવનનું અમૃત [આભ્યન્તર તપ] માખણમાંથી કચરા અને મેલ જુદા પાડવા માટે વાસણને અગ્નિ પર રાખીને તપાવવામાં આવે છે. એ તપાવવામાં આવેલાં વાસણની ગરમી જ્યારે માખણને લાગે છે ત્યારે તે પીગળવા માંડે છે. આ રીતે ચૈતન્યગુણસમ્પન્ન આત્મામાંથી કમ અને રાગદ્વેષ વગેરે મેલ અને કચરા જુદો પાડીને આત્મખળને પ્રગટ કરવા માટે શરીરરૂપી વાસણને અનશન વગેરે માહ્યતપની ગરમીથી તપાવવામાં આવે છે. પરંતુ આ આંચ પ્રખળ ન હેાય તે આત્મખળરૂપી ઘી પ્રાપ્ત નથી થતું કે નથી કર્માના મેલ અલગ થતા. આ આંચને પ્રખર– પ્રખળ કરવા માટે આભ્યન્તર તપરૂપી હવાની જરૂર છે. તે જ અંદર અને મહારથી મેલ નીકળશે. અને આત્મબળરૂપી શુદ્ધ ઘી પ્રાપ્ત થશે. લેાટાને માંજનાર એને માત્ર ફક્ત ઉપર– ઉપરથી જ ઘસતા રહે અને ફક્ત બહારના 45 આલાચના : જીવનનું અમૃત
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy