SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ કુટુંબજીવનની વિરલ સુવાસ પુરુષાર્થ અને પરમાર્થ બંનેને સોગ વિરલ હેય છે. બહુ ઓછી વ્યક્તિઓમાં જ્યારે આ ભાવના જોવા મળે છે ત્યારે કુટુંબોમાં તે ક્યાંથી એનાં દર્શન થાય? પરંતુ જૂની હરિપર (જામનગર)ના કરમણ નોંધાના પરિવારને જોતાં એમ લાગે કે આ પરિવારની પ્રત્યેક વ્યક્તિમાં પુરુષાર્થ અને પરમાર્થ એકસાથે વણાઈ ગયા છે. સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું હરિપર ગામ એ આ પરિવારનું મૂળ વતન. એના વડીલ દાદા કરમણ નોંધા ખેતી કરતા, પણ કદી છાશ-દૂધ વેચતા નહીં. ગામમાંથી જે કઈ લેવા આવે, તેને ભાવથી આપતા. પિતે ભણ્યા નહોતા, પરંતુ માનવતાની કેળવણી ખૂબ પામ્યા હતા. કેઈને ખેતી માટે બળદની જરૂર હોય કે કેઈને ત્યાં વિવાહ-લગ્નને પ્રસંગ હોય તે તેઓ એને મદદ કરતા. પિતાની પાસે પૂરતી રકમ ન હોય તે તેઓ બીજેથી પિતાની જમીન પર પૈસા લેતા અને સહુનું કામ
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy