SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભવતી છે અને એને થાડા જ સમયમાં પ્રસવ થવાના છે. વળી એના જમણા પગ ધૂળમાં વધુ ઊ ંડે ખૂપેલા હૈાવાથી એની જમણી ફૂખ ભારે હશે એમ વિચારીને કહ્યું કે એને પુત્રજન્મ થશે.” ગુરુએ ઘડી શિષ્ય તરફ જોઈને કહ્યું, “શું આ બધું મેં શીખવ્યું છે ? પણ વિનીત શિષ્ય એ પણુ કહે કે વૃદ્ધાને પુત્ર દેશાવરથી ઘેર પાછો ફર્યો છે એમ તેં શા પરથી કહ્યુ` ?” વિનીત શિષ્યે કહ્યું, “ગુરુદેવ, મે જોયુ કે આ વૃદ્ધાના ઘડા એકાએક ફૂટી ગયો. ઘડાનું પાણી તળાવના પાણી સાથે મળી ગયુ અર્થાત્ એ પાણીના તળાવના પાણીથી થનારા વિયોગ દૂર થઈ ગયો. આ શુકન પરથી જાણ્યું કે આ વૃદ્ધાને એના પુત્રના વિયોગ જરૂર દૂર થશે. આમ સમજીને જ કહ્યું હતું કે તમારા પુત્ર ઘેર આવી ગયો છે.” ગુરુજીએ અવિનયી શિષ્યને કહ્યું, “જો આ શુંય મેં શીખવ્યું નહાતુ.” અવિનયી નિરુત્તર બની ગયો. આ દૃષ્ટાંત દર્શાવે છે કે જે અવિનયી છે એની વાચના કે વિદ્યા કદી સફળ થતી નથી. વિનીત જ વિદ્યાને સફળ બનાવે છે. એટલુ શકે છે. કહેવુ જ નહીં પણ એને વધુ વિકસિત કરી જનાની પ્રવૃત્તિ જોતાં ભારે દુઃખ સાથે આદરને અભાવે પોતાનાથી અધિક વિદ્વાન હોય તેા પણ મોટા સાધુ નાના સાધુને આદર આપતા નથી. બધા અહમિન્દ્ર બની ગયા છે. પેાતાને નાના માનવામાં એમને સ`કેાચ થાય છે. આને પરિણામે સાધુસાધ્વીમાં પરસ્પર ઈર્ષ્યા અને દ્વેષ વધી રહ્યાં છે. સાધુ-સાધુ વચ્ચે અને સાધ્વી-સાધ્વી વચ્ચે પણ પરસ્પર મેળ નથી. આના છાંટા સંઘ પર ઊડે છે અને તેથી સઘમાં વિઘટન પેદા થાય છે. પણ યાદ રાખવું જોઈએ કે લધુતા અપનાવ્યા વિના કયારેય પ્રભુતા મળશે નહીં. એક સાધકે પોતાની ગુરુસેવામાંથી જે મેળવ્યુ તેનુ વર્ણન કરતાં કહ્યુ છેઃ “ત્રુતા મેરે મન મારૂં, શ્રી જીજ્ઞાન-નિરાની ।” 185 સ્વાધ્યાયનું પ્રથમ સોપાન આજ-કાલ સાધુજોઈએ કે વિદ્યાના
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy