SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. ભલું આજ ભેટયું, અમે જા ઘા, |શ્રી શત્રુંજયમંડન આદિનાથ કલી આશ મોરી, નિતાન્ત પિવાના | સ્તવન રચના ૧૬૯૯ ખાસ મનન કરવા યોગ્ય અને માંટે ગયું દુઃખ નાસી, પુનઃ સૌખ્ય દયા કરવા જેવું છે. આરાધના થયું સુખ ઝબું, અથા એયવૃથા પસ્તવન છે.આ સાથે છાપ્યું છે. આવી રીતે લગભગ સાઠ વરસ સુધી સાહિત્ય સેવા કરનાર મહાકવિને સ્વર્ગવાસ સં. ૧૭૦૩માં અમદાવાદમાં ચત્ર સુદ તેરસને દીવસે થયો. અહી તેમના પાંચ સ્તવને તથા ચાર સજઝાય તથા પદ, મલી કુલ નવ કાવ્યો આપ્યા છે. ગ્રંથ-૨ચના. સંસ્કૃત ૧ ભાવ શતક ક ૧૦૧ ૧૬૪૧ ૨ અષ્ટલક્ષી સં. ૧૬૪૯ રૂપ કમલા પર અવચૂરિ લેક ૪૦૦ ૧૬૬૩ ૪ ચાતુર્માસિક વ્યાખ્યાન, અમરસર ૫ કાલિકાચાર્ય કથા ૧૬૬૬ ૬ સામાચાર શતક મેહતા ૧૬૭૨ ૭ વિશેષ શતક ૧૬૭૪ : વિશેષ સંગ્રહ લુણકર્ણસર ૧૬૮૫ ૯ વિસંવાદ શતક ૧૬૮૫ ૧૦ ગાથા સહસી ૧૬૮૬ જયતિહુઅણવૃત્તિ પાટણ ૧૬૮૭ ૧૧ દશવૈકાલિક સૂત્ર ટીકા, જાલેર લેક ૩૩૫૦ ૧૨ વૃત્ત રત્નાકર વૃત્તિ ૧૬૯૪ ૧૩ કલ્પસત્ર કપલતા, ક ૭૭૦૦ ૧૪ વીર ચરિત્ર સ્તવટીકા ક ૧૮૦૦ સંવાદ સુંદર ૩૦૦ રઘુવંશ વૃતિ પ્રત ૧૪૫ ૧૫ માઘકાવ્ય તૃતીય સર્ગ વૃત્તિ ૧૬ સારસ્વત વૃત્તિ રહસ્યાદિ ૧૭ અનેકાર્થક સ્તવન ગીતે ૧૮ લિંગાનુશાસન અવર્ણિ (અપૂર્ણ) ૧૬૯૧
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy