SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. મૃગ લંછન શેભે ભલુંરે, અચરા રાણી માત વાલ્લા; જયસૌભાગ્ય પ્રભુ સેવતાં રે, વાધે સુયશ વિખ્યાત વાહા. અરજ૦ ૫ શ્રી નેમિનાથ સ્તવન (૨) વિરહિણે રાજુલાણું બેલી, મીઠડી વાણી પૂરવપ્રીતિ બંધાણી મધુકર નેમિ જિને કહો . ૧ તેરણથી પાછા ચાલ્યા, પૂરવનેહ ન પાલ્યા, મંદિર સ્પે નવિમાલ્યા મ૦ ૨ સૂનાં મંદિર સેજ નયણે નદીસેહેજ નર્યો ઉત્તમને જ મ૦ ૩ જીવન યાદવ રામ કહઈ ગાદિ બિછાય અબલા આકુલી થાય. મ. ૪ મુખથી નિશાસા છૂટે કંચુકકસ બંધ ગુટે હીયડું હેજ વીલૂટે. મ૦ ૫ મુખ જેવા મુઝ જીવતરસે આંબિં આંસૂડાં વરસે આ મંદિર હરસું. મ૦ ૬ પ્રભુ તમ અખિને લટકે મેહી રહી મન ચટકે, જીવડો તિહાં જઈ અટકે. મ૦ ૭ જીવન જીવ આધાર, પ્રાણથી અધિક છે પ્યારા મોરા મેહન ગારા. મ. ૮ જ ઘટ્સ કહું સામી તુહિજ સંતશ્યામી, કહે જયસૌભાગ્ય સિરનામાં. મ૦ ૯
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy