________________
રરર જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી અબ હું તમારે કહાયને, પ્રભુ મારા, કૌણ તેણે કહવાઉંજી; સકેલ સંકટ ભાજે, છવિતે અનેક છાજે પાસ. પ્રભુ
આત .રા અવરદેવ ધરિ ધરિ ફિરિ, પ્રભુ મારા, તુજને કેમ લજાઉં, ચેસીસ નમાવી થાં પ્રતિ, પ્રભુ મારા અવરન કેમ જમાવું; સરણ સરણ કાંઈ, કરૂણું કરણ પ્રભુ પાસજી પ્રભુ મારા, સરણાઈ સાધાણજી, પ્રભુ મારા આતમના આધારજી. ૩ કુમકુમ ભજન કરી, પ્રભુ મારા કાદવ કયું મુખિ લાગુંજી; ઉતરિ કરી ગજબંધથી, પ્રભુ મારા વેસર ચઢિ કયું ધાવુંજી; આત. તારણ તરણુ, દુઃખ દલિદ હરણ અસ પાસ છે.
પ્રભુ મારા આ જ તિસૂસભા નીહાંનિ હૈ, પ્રભુ મારા સ્થાને જાગત હસાઉં , કામ ગવીને છોડિને, પ્રભુ મારા ઘરમૈ અજા લૌ વસાઉં . તા તરણ પ્રભુ આતમના આધાર છે.
પા વખત સગે તું મિલે, પ્ર. ભાવભગતિ મનિ ભાવું છે ઋષભસાગર કહે ઋદ્ધિ મિલો, પ્ર. ગુણ અહનિસિ
ગાઉંછ. તારણુંદા શ્રી મહાવીર સ્તવન.
સિદ્ધિ શિરોમણિ સુરતિ સુંદર, સેવઈ સુર સુરરાય; ગુણ સમુદ્ર મહિમા અતિ માટે, જયવંતે જયવંત જગદીસ
વસંત વધાવે વીરજી છે. જેના