SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી, (૨૪) થી શ્રી માણિક્યવિજ્યજી મ. ચોવીસી-૧૭૫-આસપાસ. વાચક શ્રી શાંતિવિજયજી શિષ્ય શ્રી ખિમાવિજયજીના શિષ્ય શ્રી માણિકવિજયજી થયા. તેમને જન્મ સમય વગેરે મલતે નથી. તેઓશ્રોની બે કૃતિઓ જાણવામાં આવી છે. આ સાથે તેમના પાંચ સ્તવને સુંદર રાગમાં રચાયેલા આપ્યાં છે. ૧ શ્રી નેમરાજુલ બારમાસા. સં. ૧૭૪ર વૈશાખ સુદ ૩ રવિવાર, ૨ પર્યુષણ પર્વ વ્યાખ્યાનની સજઝાય. ૩ ચોવીસી. શ્રી કષભદેવ સ્તવન. (માનતિ કાગલ એકલે એ—દેશી.) પ્રથમ જિસેસર પ્રાણા, જગ વાલ્વ વારૂ આ અમહિઆ ગેહરે, જળ, ભકતિ કરૂં ભલી ભાતમ્યું જગ સાહેબજી સસનેહ રે. ભગવાલા વારૂ. મેહિ રહ્યો મનડે દેખવા હે રાજિ. (આંકણું) ૧ / આંખજ અલ ઘણે જ , દેખણ તુમ દીદાર રે. જ ઘડીય ઘડી નિત સાંભરો જ, સાસમાં સો વાર. જ૦ ૦ ૫ ૨ / મૂરત મેહન વેલડી, જળ, સોહે અધિક સનર છે. જ;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy