SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્ધર મહેપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૩૧ પશુઅ પુકાર સુણી કરી, ઈણિ અવસરે જિનરાય, તસ દુઃખ ટાળી વાળી, રથ વ્રત લેવા જાય; તબ બાલા દુઃખ ઝાલા, પરવર્શિ કરે રે વિલાપ, કહિયેં જે હવે હું છું, તે દેશે વ્રત આપ. સહસ પુરુષઢું સંયમ લીએ, શામલતનું કંતિ, જ્ઞાન લહી વ્રત આપે, રાજીમતી શુભ સંતિ; વરસ સહસ આઉખું, પાળી ગઢ ગિરનાર, પરણ્યા પૂર્વ મહેચ્છવ, ભવ છાંડી શિવનાર. સહસ અઢાર મુનીસર, પ્રભુજીના ગુણવંત, ચાલીસ સહસ સુસાહણ, પામી ભવને અંત; ત્રિભુવન અંબા અંબા દેવી સુર ગામેધ, પ્રભુસેવામાં નિરતા, કરતા પાપ નિષેધ. અમલ કમલ દલ ભેચન, શાચન રહિત નિરીહ, સીહ મદન ગજ ભેદવા, એ જિન અકળ અબીહ; શૃંગારી ગુણધારી, બ્રહ્મચારી શિર લીહ, કવિ જયવિજય નિપુણ ગુણ, ગાવે તુઝનિસ દીહ. ૯ ...૮ શ્રી નેમિનાથ સ્તવન, તેરણથી રથ ફેરી ગયા રે હાં, પશુઆ દેઈદેષ મેરે વાલિમા; નવ ભવ નેહ નિવારીયે રે હાં, શે જોઈ આવ્યા છેષ. મે ૧ ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામને સિતા વિયેગ; એ. તેહ કુરંગને વયસુડે રે હાં, પતિ આવે કુણ લક. મે ૨
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy