SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આણંદદ્ધન. (૭) શ્રી આણંદવર્તન, ચાવીસી રચના સં. ૧૭૧૨. શ્રી ખરતરગચ્છમાં આ મુનિ શ્રી મહિમાસાગરના શિષ્ય થયા છે. તેઓની ચોવીસી સુન્દર રાગ-રાગણીવાળી છે. તેઓએ બનાવેલું શ્રી અંતરિક્ષ પાનાથ તવનમાં તેઓએ જે હદયસ્પર્શી વિનંતી કરી છે તે ભણતા વાંચતાં આત્મા શાંત રસમાં તરબોળ થઈ જાય છે. અવશ્ય મોઢે કરવા જેવું છે. આ સિવાય તેમની બીજી સાહિત્ય રચના જાણવામાં નથી. આ સાથે તેઓના પાંચ સ્તવને તથા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથને છંદ આપે છે. શ્રી ગહષભજિન સ્તવન. (૧) (શ્રી જિનવાણી મયા કો-એ દેશી) આદિ જિણુંદ મયા કરુ, લાગે તુમ્હર્યું નેહા રે દિનરયણા દિલમેં વસે, ચાતુક ચિત્ત મહા રે. બલિ જાઉ વાત સુણો મેરી. ૧ - મરુદેવી કે લાલના, મૂરતિ નવલ સુહાની રે; અંખી યા તપતિ બૂઝાવહી, ક્યું પ્યાસે કુંપાની રે. બલિ૦ ૨ તુમ્હ સાહિબ હમ દાસ હૈ, સબ કછુ કર હે દિલાસા રે; આનંદવર્ધન કે પ્રભુ, હમ હે તુમ્હારી આસા રે. બલિ૦ ૩
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy