SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનરાજસૂરિ ૭ તેઓશ્રી સં. ૧૬૯૯ માં અષાડ સુદ ૯ ને દિવસે પાટણમાં સ્વર્ગવાસ પામ્યા હતા. તેમની કૃતિઓમાં ૧. નૈષધ કાવ્ય ઉપર સસ્કૃત ટીકા, ૨. ગજસુકુમાલ રાસ જે તેમના શિષ્ય જિનરત્નસૂરિએ પૂરા કર્યાં છે. ૩. શ્રી ગાડીપાર્શ્વનાથ લઘુસ્તવન છ કડીનું શ્રી ઋષભજિત સ્તવન. (1) ( ઢાળ ) મન મધુકર માહી રહ્યો. ઋષભચરણુ અરવિંદ રે; ઉડાયે। ઉડે નહીં, લીણ્ણા ગુણુ મકરંદ રે. મન૦ ૧ રુપે રુડે ફૂલડે, અવિન ઉડી જાય રે; તીખાહી કે તક તણા, કટક આવેદાય રે. મન૦ ૨ જેના રંગ ન પાલટે, તેહસ્યું મિલીએ ધાય રે; સોંગ ન કીજે તેહના, જે કામ પડયા કુમલાયરે. મન૦ ૩ જે પરવશ બંધન પડયા, લેાકાં હાથી બિકાયે રે; જે ઘરઘરના પ્રાતુણા, તિક્ષ્ણસ્યુ મિલે ખલાયે હૈ. મન૦ ૪ ચહિ સુરકર મધુકર સદા, અદ્ભુતે એક કેડિ રે; ચરણકમલ જિનરાજના, સેવે એ કર જોડી રે. મન૦ ૫
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy