SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પર જેને ગર્જર સાહિત્ય-રો અને તેમની કાવ્ય-પ્રસાદી - - (૩) | શ્રી નન્નસૂરિ. [રચના સંવત ૧૫૫૦ આસપાસ ] શ્રી કરંટ ગચ્છમાં શ્રી સર્વદેવસૂરિના શિષ્ય શ્રી નન્નસૂરિએ પંચતીર્થ સ્તવનની રચના સંવત ૧૫૫૦ ની આસપાસ કરી છે. બીજા પણ ઘણું સ્તવને, સજઝાયા, પ્રભાત-ગીત વગેરે પ્યાં છે. સંવત ૧૫૬૯માં ખંભાતમાં અને સંવત ૧૫૭૩માં માતરમાં અંજનશલાકા કરાવી હતી એમ પ્રતિમાના લેખે ઉપરથી જણાય છે. આ સાથે તેમનું પંચતીર્થ સ્તવન આપ્યું છે. તેઓશ્રીની મુખ્ય કુતિઓ નીચે મુજબ છે – ૧ શ્રી શક્તિનાથ સ્તવન સંવત ૧૫૪૩. ૨ વિચાર સઠી , ૧૫૪૪ ખંભાત ૩ શ્રી ગજસુકુમાર રાજર્ષિ સઝાય , ૧૫૪૮ ખંભાત. ૪ શ્રી દશ શ્રાવક બત્રીસી ,, ૧૫૫૩ ચિતેડ. ૫ શ્રી અબુદ ત્યપ્રવાડી , ૧૫૫૪ આણંદપુરિ. ૬ શ્રી મિચ્છા દુક્કડ સજઝાય , ૧૫૫૯ ૭ શ્રી મહાવીર સત્તાવીસ ભવ સ્તવન , ૧૫૬૦ શ્રી કષભદેવ સ્તવન (શત્રુંજય સ્તવન) શ્રી શત્રુંજ રલીઆમણું, તીરથ કેરે રા, પાપતણ ભરૂ ચૂરવા માટે જસ ભડવાઓ બહુ દિન કેરે મુઝ મનિ એહજિઆ છે ઉમાહો ! એણે તીરથ જાત્રા કરી જાણું હ્યું ભવલાહો ના પુહતલા આદિ જિસર પૂરવ વાર નવાણું પંખ કરી એણે તીરથે જઈ શું હું ઈમ જાણું | સુરતરૂ
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy