SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યના તેજને જીતનારા તમે હવે જેમ યોગ્ય લાગે તેમ કરે” ! એવું કહીને ઝાંઝણકુમારે ચોરોને ઓળખાવી દીધા. આ “રે લુચ્ચાઓ! અહીંથી રત્નની પેટીઓ ચોરી ગયા છે તે હાજર કરી ઘો, નહિતર અવળી ઘાણીમાં પીલાવી તમારું તેલ કઢાવીશ” રાજાએ તેમને ભયનું દર્શન કરાવ્યું. સ્વામિન ! પેટી શુંને વાત શું ! હમે લેકે તે કાંઈ જાણ તાજ નથી સાહેબ! અમે તે આ નગરના મોટા વ્યવહારીયા છીયે, આપને અમારી આગળ આવું બોલવું તે ઉચિત નથીતેમણે પંડિત બનીને શાંતતાથી ઉત્તર આપે. તરતજ ઝાંઝણકમાર આગળ આવીને કહેવા લાગ્યા, કે “અરે! ચરો ! તમે કેમ માનતા નથી ! રાજા સાહેબને ખરી વાત કહી , નહિતર તમે સખ્ત સજાને લાયક થશે.” ઝાંઝણકુમારનું આવું વચન સાંભળીને શબ્દ જાણનાર ચેર તરવજ તેને ઓળખતો હ. અને ખાનગી તે બેને જણાવતે હવે, ત્યાર બાદ પેટી લેવાનું તેમણે માન્ય કર્યું. પછી કેવાળ પૂછવા લાગ્યું કે તે પેટી કરી છે તે પેટ અમારા બડારમાં છે. એવી રીતે પેટીન પત્તે મેળવીને કબજે કરી પછી તે ચોરેને મારવાને રાજા કેટવાળને સોંપતો હવે, ટિવાળ ચારોને લઈને જવા લા. છે. એટલે પેલા ચાર બેલ્યા કે ચોથે ચેર તું છે, અને તારી શક્તિ હતી તેને ખોટી થઇ ગઈ, પછી રાજા પાસેથી ચોરેને જીવ જીવ બચાવીને પિતાને ઘેર લઈ જઇ તેમને નેકરીમાં રાખ્યા, કેમકે ભૂમિ થકી પડેલા માણસોને ભૂમિજ આશ્રય છે, વળી રાજ્યપણું, રૂપ, લક્ષ્મી, સ્ત્રી, ભગ, નિરોગીપણું, શાતા, યશ, જસ તથા સુખના વૃદ્ધિ એ સર્વ પ્રાણીને જીવિતદાન દીધાથી મળે છે. રાજા ક્રોધથી રક્ત થએલો છે, વળી બીજા પ્રધાને નિવારે છે, તથાપિ ચેર ઝાંઝણકુમારને તેણે આપી દીધા. કેમકે કાર્ય કરવાને સમર્થન એવા પુરૂનું વચન બુદ્ધિવંત પુરૂષ કેઈ વખત પણ ઉલ્લંઘન કરતા નથી. . કાર્ય કરવાને સમર્થ એવા પુરૂષને અપરાધ થયે હોય તે પણ સમજાવીને તેને રાખીયે, કેમકે અગ્નિ પિતાના ઘરને બાળી નાંખે છે તો પણ બીજે દિવસે તેને ઘરમાં લાવવો પડે છે, તેથી ચોરેને ઝાંઝણકુમારે પોતાના માનિતા સેવક કરીને
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy