SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મળશન | વેદનાના વેણુ-વ્યથિત થયે કરવું, વતનનના પિચન, વિખલિત વીરશનનું અંતરાલત વાંવ પિત્રણ છે. આખી વિચારણાને પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા . વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી , ૫૬ ખાદિ વ લયકાર તો કરી જ ગયા. નિરણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ છે. પ્રગટપણે લો આનંદઘનજીને ઓળખી ન શક્યા! પણ ખાનંદઘનજી તે અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા . અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વખત વીતરાગમાવિમુખતા વ્યાપોલી છે..! શ્રી નંદઘનજીને સિધાંત બોધ તીવ્ર હતો. તિઓ ઑનાંબર સંપ્રદાયમાં હતા. ભિાષ્ય, કૂર,નિયંતિ વૃત્તિ, પરંપર અનુભવ 'ઈત્યાદિ પંચગીનું નામ તેમનાં શ્રી નમિનાથજીનાં સ્તવનમાં ન આવ્યું હેત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે રોબર સંપ્રદાયના ?”. (બી.રાજ વચનામૃત ૫૮ : કયા ને ૮)(૪-૬૬) ક્ષીણીતાને મતભેદ • ૮૭) આ કાળને વિજ્ઞાન ણ થયું છે અને જ્ઞાન ણ થવાથી મતભેદ ધાણા થયા છે. જેમ જ્ઞાન છું તેમ મતભેદ વધારે અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા નાણાંની પિ. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કેમ વધારે અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંસ ઓછા હોય છે . ૫૨) જ્ઞાન વિના સભ્યત્ત્વનો વિચાર સૂઝતો નથી, મતભેદ ઉત્પન્ન નથી કરવો એવે જેના મનમાં છે તે જે જે વાંચે ખંથવા સાંભળે છે તે તેને ળે છે. એકદિ કારણને લઈને મૃત-શ્રવણાદિ ફૂળતી નથી. "(ર) ... « તેવી જ રીતે નિમeઠું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે ને સમજ્યા વિન્ય, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ પ્રત્યે શંકાઓ માટે બેસી રહી આoળ ન વધવું તે હથિત નથી. જો ખરી રીતે જોતાં તો જીવને કુમક્રિય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી વાઈ ગયેલ છે. જે (શ્રી, રાજ વ૫નામૃત બr : cપાખ્યાન સાર-2(૭૩) A notes
SR No.032331
Book TitleMahavir Darshan Mahajivan Katha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year
Total Pages54
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy