SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન (એક પરિશોધપત્ર) ૦ સારસંક્ષેપ છે • ત્રિપદીના પૂર્વ નિમિત્ત ગણધરવાદની પૂર્વભૂમિકા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને ગણધરવાદ : સમાંતર તત્ત્વભણી સંશોધન – સંકેત અને શ્રીમદ્ રાજચંદ્રજીની સ્વયંની એક સુદીર્ઘ પૃષ્ઠભૂમિ છે જેના દર્શનની સર્વોપરિતા • શ્વેતાંબર આમ્નાયનાં શ્રી હેમચંદ્રાચાર્ય-શા આચાર્યોની અનુમોદના • વીતરાગ-માર્ગમાં વિભક્તિ-વેદના ને યુગયુગોની ખલના ખાલીપો. અને યુગપ્રધાન મહામાનવની પ્રતીક્ષા હેમચંદ્રાચાર્ય અને આનંદઘનજી સમા મહામાનવો વિરલા જ શ્રીમદ્દજીની ભૂમિકા પ્રજ્ઞાચક્ષુ . સુખલાલજી કથિત “આત્મોપનિષદ્' આત્માના અસ્તિત્વની સિદ્ધિ આદિ ગણધરવાદના જ મુદ્દા : ષપદ નામ કથના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું શ્રી સહજાનંદઘનજી દ્વારા આત્મસાત થવું • ગણધરવા-શ્રવણના મહાવીર-ચરણથી “આત્મસિદ્ધિ' સુજનની મહાયાત્રા કેવળજ્ઞાનના બે પ્રકાર : બીજભૂત અને સંપૂર્ણ વણઝાર.... વિદુષી વિમલાતાઈ સુધીના અધ્યેતાઓની ! GLORY BE TO SRI RAJCHANDRA | અંતિમાએ સંકેત પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા (એમ.એ. (હિન્દી); એમ.એ. (અંગ્રેજી) સાહિત્યરત્ન, જૈન સંગીતરત્ન સંપાદક : “સપ્તભાષી આત્મસિદ્ધિ', ગાયક : “આત્મસિદ્ધિશાસ્ત્ર) ૧૫૮૦, કુમારસ્વામી લેઆઉટ, બેંગલોર-પ૬૦૧૧૧. (ફોન : 096i12315807 080-26667882) Email ID : pratapkumartoliya@gmail.com (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૬૯
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy