SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) રાજગાથા (આ પુસ્તક ગુજ. + હિન્દી) (૧૩) સહનાનંધન નુાથા (હિન્દી + અંગ્રેજી) બે ભાગોમાં. (૧૪) શ્રી સહજાનંદઘનજીના ‘સદ્ગુરુ મહિમા’ અને ‘ઉપાસ્યપદે ઉપાદેયતા’ના હિન્દી અનુવાદ : (૧૫) અંતર્યાત્રા-વિમનસરિતા સહ (હિન્દી પુસ્તક) : શ્રીમદ્ઘના તત્ત્વની છાયામાં. (૧૬) Voyage within with Vimalajee આ સર્વ સર્જનો વિષે વિચારાય છે ત્યારે સતત અનુભવાય છે કે સર્વત્ર કેવી કૃપા પરમગુરુઓએ કર્યા કરી છે અને પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સ્વાત્મ-સ્થિરતા સુર્દઢ કરાવ્યા કરી છે : સતત આ આદેશો દ્વારા કે “શુધ્ધ બુધ્ધ ચૈતન્યધન, સ્વયં જ્યોતિ સુખધામ... કર વિચાર તો પામ !” “તું છો મોક્ષરવરૂપ...! અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.” આ. ભુવનરત્નસૂરિજીથી માંડીને સુખલાલજીવિમલાતાઈ-સહજાનંદઘનજી જેવા પ્રેરક પરમગુરુજનો પણ જાણે પરમકૃપાળુદેવના પ્રતિનિધિવત્ જ સાંપડતા રહ્યાં ! હજુ એક તરફથી અપાર સર્જનો અધૂરાં પડ્યાં છે, બીજી તરફથી વ્યવહારક્ષેત્રની ક અને આ સર્જન ક્ષેત્રની અર્થ-જવાબદારીઓ માથે ઊભી છે. ત્રીજી તરફ હંપી આશ્રમે પણ પ્રતિકૂળતાઓ જ ઊભી છે, સુશ્રી વિમલાતાઈના ૧૯૯૪થી કરાયેલા જૈન સમાજ-કૃપાળુદેવ ભક્તો પ્રત્યેના અનુરોધો ઉપેક્ષિત જ રહ્યાં છે. ત્યારે પરમકૃપાળુદેવનું એક યોગબળ જ પાર પડાવવાનું છે સર્વ, સમાધિમરણ દ્વારા - જે તેમના ચરણોમાં મહાવિદેહે, તેમના પરમાનુગ્રહથી લઈ જવાનું છે ઃ * “તું ગતિ, તું મતિ, આશરો, તું આલંબન મુજ પ્યારો રે; ‘વાચકયશ' કહે માહો, ૧૪૬ તું જીવન જીવ આધારો રે ! ગરવા રે ગુણ તુમ તણા.' (ઉપાધ્યાય યશોવિજયજી) 99 ગજા સંબધ્ધ : સુશ્રી વિમલાતાઈના અનુરોધો. “એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, વગર ને હાલ મનોરથરૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, 11 3 wild: 11 પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરુપ જો !” (શ્રીમદ્ રાજચંદ્રજી) રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy