SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ-અશુભ વિચારોની અસર અશુભ વિચારોની અસર | શુભ વિચારોની અસર ક્રોધ: લોહીને ઝેરી બનાવે છે. આખા સ્નેહ : શરીરના વિવિધ અવયવોને શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. પેટ તેલ પૂરવાનું કામ કરી, અવયવોમાં અને આંતરડામાં ચાંદા પડવાની પ્રક્રિયામાં સરળતા લાવે છે; શરીરમાં શક્યતા છે. સ્કૂર્તિ અને તાઝગી લાવે છે. ચિંતા : નિર્બળતા લાવે છે; લોહી પ્રસન્નતા : પૌષ્ટિક આહારની ગરજ ઘટ્ટ બનાવે છે; રક્તકણોનો નાશ સારે છે; મનને પ્રફુલ્લિત રાખે છે. કરે છે; અપચો-અતિસાર-કબજિયાત પરમાર્થ : તન, મનની તંદુરસ્તી પેદા કરે છે; લોહીનું નીચું દબાણ જાળવવામાં અને વધારવામાં અને હૃદયની બીમારી પેદા કરે છે. ઉપયોગી બને છે. લોભ : લોભી વિચારો અપચો અને ક્ષમા : મનને અખૂટ શાંતિ બક્ષે છે. ઝાડાની બીમારી ઊભી કરે છે. ગાઢ નિદ્રા લાવે છે. મનની એકાગ્રતા વધારે છે. સ્વાર્થ : કબજિયાત, મંદાગ્નિ અને ઉદારતા : લોહીના ભ્રમણને પરિણામે અજીર્ણનો રોગ પેદા કરે સમતોલ બનાવી, રક્તકણોમાં વૃદ્ધિ કરે છે. ધૃણા : લકવા, સંધિવા જેવાં દર્દી આશાવાદ : શરીરના દરેક પેદા કરે છે. અવયવોમાં ચેતના પ્રગટાવે છે, ઉત્સાહ જાળવી રાખે છે. નિરાશા : જીવન કંટાળા ભરેલું બનાવી દે છે; કોઈ વખતે આપઘાત સરળતા : શરીર, મનને હળવું ફૂલ કરવાના વિચારો પણ પેદા કરે છે.. જેવું રાખે છે. ટૂંકમાં, શુભ વિચારો શરીર, મન અને આત્માની તંદુરસ્તી જાળવી રાખે છે; જીવન સુખ-શાંતિમય બનાવે છે. તેથી ઊલટું, અશુભ વિચારો શરીર, મન અને આત્માનું અહિત કરનાર છે; જીવનને ઉગમય – અશાંતિમય બનાવે છે.
SR No.032285
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKhimasiya Parivar
Publication Year1995
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy