SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબોધ છે ૧૪ મેરુસુંદરગણિ તે શ્રી પુષ્પમાલાતણે બાલાવબેધ વિવર્ણ કરે. કિસ છે તે વાચનાચાર્ય. રત્નમૂર્તિગતિ ગુણતણું મંદિર છે. કિસી છે તે પુષ્પમાલા વિવૃત્તિ. બાલમૂર્ખના અવધ જાણિવાને કારણ છે. આ બાલાવબંધના આરંભમાં લેખક પિતાને માટે “હુને પ્રવેગ કરે છે, જે અન્યત્ર જન પરંપરામાં ભાગ્યે જ જોવા મળે છે. અંત - ઈતિશ્રી ખરતરગચ્છ વા૦ રત્નમૂર્તિશિષ્ય વાન મેરુસુંદરગણિ વિરચિતે પુષ્પમાલા બાલા(વ)બેધ સંપૂર્ણ. સકલ પંડિતશ્રી પં. શ્રી કાંતિવિજયગણિ શિષ્ય નાયકેન લિપીકૃતાં. પં. શ્રી પ્રેમવિગણિ વાચનાર્થે સંવત ૧૭૯૧ વર્ષે કાતિ વદિ ૧૧ ૨ ગ્રામ ધૂનાતટ મળે લેખક દિન ૫૦ મળે. - અહી લિપિકાર નોંધે છે કે એણે પચાસ દિવસમાં આ હસ્તપ્રત લખી. સામાન્ય રીતે સવારે કે સાંજે હસ્તપ્રતનું લેખન પૂરું થયું તેનો ઉલ્લેખ મળે છે પરંતુ કુલ કેટલા દિવસમાં હસ્તપ્રત લખાઈએ આ ઉલેખ ોંધપાત્ર ગણાય. ૧૪૮ પત્રની આ હસ્તપ્રત હેવાથી દિવસના ત્રણ પાનાં લખાયેલાં ગણાય. આ લેખનકાર્ય કરનાર જૈન સાધુ હેવાથી અને તેઓ દીવાને ઉપયોગ કરતા ન હોવાથી દિવસના આટલા પત્ર લખ્યા હશે. ૩. ષડાવશ્યક-સૂત્ર અથવા શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર - બાલાવબોધઃ . મધ્યપ્રદેશમાં આવેલા માંડુ અથવા માંડવગઢમાં ઉપાધ્યાય મેરુસુંદર વિ. સં. ૧૫૨૫ વૈશાખ સુદી ૫ ના રોજ આ બાલાવબેધની રચના કરી. એમણે શ્રી તરુણપ્રભાચાર્ય કૃત બાલાવબોધ અનુસાર ની રચના કર્યાની નેધ મળે છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિ સંગ્રહમાં (કમાં
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy