SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૭) અખંડ રે. ૧૪ . કહિયું દશવૈકાલિકે એમ રે, અધ્યયને આઠમે તેમ રે, ગુરૂ લાભવિજયથી જાણી રે, બુધ વૃદ્ધિવિજય મન આણે રે. મે ૧૫ . ઈતિ. નવમા અધ્યયનની સજઝાય. શેત્રુંજે જઈ લાલન શેકુ જે જઇયેં–એ દેશી. વિનય કરે જે ચેલા, વિનવ કરે જે, શ્રી ગુરૂ આણ શિર ધરે જે. ચેલાશીએ આંકણીકોધી માનીને પરમાદી; વિનય ન શીખે વલી વિષવાદી. ૨૦ વ૦ ના વિનય રહિત આશાતનાં કરતાં, બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં; ચે૬૦ અગ્નિ સર્ષ વિષ જિમ નવિ મારે, ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે. ચેઅમારા અવિનયે દસિ બહલ સંસારી, અવિનયી મુક્તિને નહિં અધિકારી; ૨૦ નવ કહ્યા કાનની કૂતરી જેમ, હાંકી કાઢે અવિનયી તેમ. ચેઅ. ૩. વિનય શ્રત તપ વલી આચાર, કહિયેં સમાધિનાં ઠામ એ ચાર; ચેઠા. વલી ચાર ચાર ભેદ એકેક, સમજે ગુરૂ મુખથી સવિવેક; ચેક થી ૪ તે ચારેમાં વિનય છે પહેલે, ધર્મ વિનય વિણ ભાંખે તે ઘેલે ચે ભાં ભૂલ થકી જેમ શાખા કહિ, ધર્મ કિયા તિમ વિનયથી લહિયે. ચે. વિ . પ . ગુરૂ માન વિનયથી લહે સે સાર; જ્ઞાન કિયા તપ જે આચાર; ચે. જે ગરથ પખું જિમ ન હોયે હાટ, વિણ ગુરૂ વિનય તેમ ધમની વાટ. ચેટ ધરા છે ૬ છે. ગુરૂ નાન્હ ગુરૂ મેટે કહિયે, રાજા પરૅ તસ આણા વહિયે; ચેઆ૦ અપકૃત પણ બહુ મૃત જાણે, શાસ્ત્ર સિદ્ધાંત તેહ મનાણ. ચેતેવા
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy