SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) હે, કે કરતા ભાવ ધરે. ૨છે જડ દ્રવ્ય ચતુષ્ક હે, કે કરતા ભાવ નહી, સર્વ પ્રદેશ છે, કે વૃત્તિ વિભિન્ન કહી, ચેતન દ્રવ્યને છે, કે સકલ પ્રદેશ મલે, ગુણ વરતના વરતે હે, કે વસ્તુને સહેજ બલે. ૩ ! શંકર સહકારી હે, કે સહજે ગુણ વરતે, દ્રવ્યાદિક પરિણતિ હે, કે ભાવે અનુસરતે; દાનાદિક લબ્ધિ છે, કે ન હવે સહાય વિના, સહકાર અકપે છે, કે ગુણની વૃત્તિ ઘના છે ૪. પર્યાય અનંતા હે, કે જિનવર ગુણ પભણે; જ્ઞાનાદિક ગુણની હે, કે વરતના જીવ પ્રતે, ધર્માદિક દ્રવ્યને હો, કે સરકારે કરતે છે પ ગ્રાહક વ્યાપકતા હે, કે પ્રભુ તુમ ધર્મ રમી, આતમ અનુભવથી હે, કે પસ્થિતિ અન્ય વી; તુજ શકિત અનંતી છે, કે ગાતાં ને ધ્યાતાં, મુજ શકિત વિકાસન હે, કે થાચે ગુણ રમતાં છે ૬. ઈમ નિજ ગુણ ભેગી છે, કે સ્વામિ ભુજગ મુદા, જે નિત્ય વદે છે, કે તે નર ધન્ય સદા, દેવચંદ્ર પ્રભુની હો, કે પુજે ભગતિ સધે, આતમ અનુભવની હે, કે નિત્ય નિત્ય શકિત વધે. ૭ | ઇતિ છે ॥१५ अथ श्री ईश्वरजिन स्तवनं ॥ કાલ અનંતાનંત છે એ દેશી સે ઈશ્વરદેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદ્ભુત વરી, તિરે ભાવની શકિત, આવિર્ભા હે સહુ પ્રગટ કરી. છે ૧ અસ્તિત્વાદિક ધર્મ, નિર્મલ ભાવે હે સહુને સર્વદા; નિત્યસ્વાદિ સ્વભાવ, તે પરિણામી હે જડ ચેતન
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy