SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ રીઝવ એક સાંઈ, લોક તે વાત કરી, શ્રી નયવિજય સુશિષ્ય, એહિજ ચિત્ત ધરેરી છે ૫ ઈતિ છે ॥ अथ श्री मुनिसुव्रतजिन स्तवनं પાંડવ પાંચે વધતા છે એ દેશી છે મુનિસુવ્રત જિન વદતા, અતિ ઉલ્લસિત તન મન થાય રે, વદન અને પમ નિરખતાં, માહારાં ભવ ભવના દુઃખ જાય રે, ૧ માહાર ભવ ભવનાં દુઃખ જાય, જગત ગુરૂ જાગતે, સુખ કદ રે, સુખ કંદ અમદ આસંદ, પરમગુરૂ દીપ, છે સુ છે એ આંકણ તે નિશિ દિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દુર રે, જબ ઉપકાર સંભારીયે, તવ ઉપજે આનંદ પૂર રે, તક છે જ છે 1 સુ| ૨ કે પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એકન સમાય રે, ગુણ ગુણ અનુબંધી હુઆ તે તે અક્ષય ભાવ કહાય રે, છે તે જ છે સુ- અક્ષય પદ દિયે પ્રેમજે, પ્રભુનું તે અનુભવ રૂપરે, અક્ષર સ્વર ગે ચર નહીં, એ તે અકળ અમાપ અરૂપ છે. એટલે જ છે સુ છે ૪ | અક્ષર ભેડા ગુણ ઘણ, સજજનના તે ન લિખાય રે, વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે, જે ૫ છે જ છે સુ છે પ કે ઈતિ. થશો નમિનાથનિન સ્તવન . - આ ભવ રત્ન. શ્રી નમિજિનની સેવા કરતાં અલિય વિઘન સવિ દૂર નાશેજી; અષ્ટ મહા સિદ્ધિ નવ નિધિ લીલા, આવે બહુ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy