SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. શ્રી મલ્લિનાથ ભગવાન સ્તવના કર્તા ઃ ઉપા. શ્રી પૂજ્ય ચશોવિજયજી મહારાજ. તુજ-મુજ રીઝની' રીઝ', અટપટ’ એહ ખરીરી લટપટ નાવે કામ, ખટપટ-ભાંજ પરીરી...૧ મલ્લિનાથ તુજ રીઝ, જન-રીઝ" ન હુયૅરી દો ! એ રીઝણનો ઉપાય, સાહસું કાંઈ ન જુયેરી...૨ દુરારાધ્ય” છે લોક, સહુને સમર્થ ન (શશીરી) સરીરી એક દુહવાએ ગાઢ, એક જો બોલે હસીરી...૩ લોક-લોકોત્તર વાત, રીઝ દોઈ જુઈરી; તાત - ચક્રધર પૂજ, ચિંતા એહ હુઈરી...૪ રીઝવવો એક સાંઈ લોક તે વાત કરિરી. શ્રીનયવિજય સુ-શીશ, એહજ ચિત્ત ધરીરી...૫ ૧, પ્રસન્નતા ૨, પ્રેમ. ૩. ગૂંચ ૪. તમારી-પ્રભુની પ્રસન્નતા, પરલોકની પ્રસન્નતાથી ૬. દુઃખે કરીને રાજ રાખી શકાય ૭. બધા શરીર = પ્રાણીઓ સમ = સરખાં હોઈ શક્તા નથી, બીજો અર્થ-રાશીચંદ્ર બધાને સરખો નથી હોતો, કોઈને બારમો પણ હોય છે ૮. એક ખૂબ દુઃખી થાય ૯. પ્રસન્નતાની રીતો જુદી છે ૧૦. ભરત ચક્રીને પિતાજી તીર્થકરના કેવળજ્ઞાન અને ચક્ર રત્નની પૂજા સમકાળે ચિંતાનો વિષય બની. ૨૧૫
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy