SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૨ એ અ૪ કર્મ વિનાશિની, અષ્ટમી તિથિ જિન ભાખી દે આરાધનાદિક એ કિયા, માનવ ગતિ એક સાખી છે અ૦ ૮ છે કાળા ૨ | મુનિવર આર્યસહસ્તરે છે એ દેશી ! બાસઠ માર્ગણા દ્વારરે પ્રભુજીએ કહ્યાં, સુંદર સુલલીત વયણથી એ છે તેહમાં દશ દ્વારરે મોક્ષ જિનેશ્વરે કહિયા, અવરમાં નવિ લહ્યાં એ ના તિણ કારણ દિવ્ય મોક્ષરે, કારણ સુખ તણ પામે માનવ ભવથકી એ .. દુલહે દશ દ્રષ્ટાંત એ, લહીય મનુજ ભવ હા મત વિષય થકી એ છે ૨ . પંચ ભરત મઝારે, પંચ ઐરાવત પંચ મહાવિદેહમાં એ . પંદર કર્મ ભૂમિરે નાણી જીનવરે, ધર્મ કહ્યો નહિ. અન્યાયમાં રે ૩ . ક્રોધ માનને માયારે, લેભ તિમ વલી, એ ચારે દુઃખ દાયીત્યારે છે અપ્રત્યાખ્યાનાદિકરે. કરતાં ભેદ એ, સેલ છેએ તને ભાઈયાએ ૪ it થોડા પણ એ કષાયરે કીધાં દુઃખ દીએ, મિત્રાનંદ તણી પરે એ છે , તે માટે તજે દુરરે, હૃદય થકી વલી, જેમ અનુક્રમે શિવ સુખ વરે એ છે ૫ છે
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy