SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૮ રોગ ગ ને સંપદા પામ્યા, નવમે ભવે શિવ જાશે. છે નવ ૬ અરિહંત સિધ આચારજ પાઠક, સાધુ મહા ગુણવંતાજી; દર્શન જ્ઞાન ચરણ પદ રૂડાં, એ નવપદ ગુણવંતાજી. | નવ ૭ સિદ્ધચક્રને મહિમા અનતે, કહેતાં પાર ન આવે; દુઃખ હરે ને વંછિત ફરે, વંદન કરીયે ભાવેજી. I ! નવ૦ મે ૮ ભાવસાગર કહે સિદ્ધચકની, જે નર સેવા કરશેજી; આતમ ગુણ અનુભવીને, મંગળ માળા વરશેજી. નવ૦ ને ૯ ૧૭૩- શ્રી સ્થંભન પાર્શ્વનાથજી સ્તવન બન ચલે રામ રઘુરાઈએ રાગ છે નમું પાર્શ્વ પ્રભુ પ્યારા, સ્થંભ તીરથના આધારા; શ્રી સ્થંભનછ સુખકારા. છે નમું૦ | ૧૫ ગત ચોવીશી નેમિશાસન, અષાઢીએ ભરાવ્યા; સૌધર્મ પતિ વરૂણ દેવે, પૂજ્યાં વર્ષ અપારા. છે નમું૦ ૨ | નાગરાજ પાતાલ પતિથી, ઉદધિ તીર પૂજાયા; રામ લક્ષમણે સેતુ બાંધવા, ધ્યાન અખંડિત ધારા. | | નમું૦ | ૩ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy