SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ નયરી અયોધ્યાએ વિચરતા હતા, તાતજી ઋષભ જિદરે, સાઠ સહસ એમ ખટ ખંડ સાધી, ઘેર આવ્યા ભરત નરિંદરે નમે છે ૨૬ છે ઘેર જઈ માયને પાયે લાગી, • જનની ઘો આશીષરે, વિમળાચળ સંઘાધિપ કેરી, પહોંચજે પુત્ર જગીશરે. નમઃ | ૨૭ છે ભરત વિમાસે સાઠ સહસ સમ, સાધ્યા દેશ અનેકરે. હવે હું તાત પ્રત્યે જઈ પુછું, સંઘપતિ તિલક વિવેકરે. | | નમો ને ૨૮ સમોસરણે પહોંચ્યા ભરતેસર, વંદી પ્રભુના પાયરે, ઈબ્રાદિક સુરનર બહુ મિલિયા, દેશના દે જિનરાય રે. | | નમે ૨૯ શત્રજ સંઘાધિપ યાત્રા ફળ, ભાખે શ્રી ભગવંતરે, તવ ભરતેસર કરે રે સજાઈ, જાણું લાભ અનંતરે. છે નમે ૩૦ છે ઢાલ-પા | | કનક કમળ પગલાં ઠવે એ-એ રાગ. | | | સગ–ધનાશ્રી માંરૂણી. છે નયરી અધ્યાથી સંચર્યા એ, લેઈ લેઈ રિદધી અશેષ, ભરત નૃપ ભાવશું એ, શત્રુંજય યાત્રા રંગ ભરે એક આવે આ ઉલટ અંગ, ભરત નૃપ ભાવશું એ. ૩૧ આવે આવે ઋષભને પુત્ર, વિમળગિરિ યાત્રાએ એ, લાવે લાવે ચક્રવર્તિની રિદ્ધા છે ભવ મંડળીક મુગટ વરધન ઘણું એ,
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy