SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ નહીં કેઈ ઉત્સુત્ર ભાષણ જિ, ધર્મ નહી કઈ જગ સૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, . . તેનું શુદ્ધ ચારિત્ર પરીખો-ધાર૬ એહ ઉપદેશને સાર સંક્ષેપથી, - જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, - નિયત આનંદઘન રાજપાવે–ધાર ૭. ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન ધર્મ જિનેશ્વર ! ગાઉં રંગણું, ભંગ મ પડશે હો પ્રીત જિનેશ્વર ! આજે મને મંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત જિનેશ્વર !—ધર્મ ૧ પરમ ધરમ કરતે જગ સહ ફિર, ધરમ ન જાણે છે મમ જિનેશ્વર! ધરમ જિનેશ્વર-ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેશ્વર !-ધર્મ૨ પ્રવચન–અંજન જે સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વરી હદય-નયણ નિહાલે જગ ણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર –ધર્મ.
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy