SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ લોકાલકને જાણે તિણે મુનિ હોય છે, એ ગુણથી મુજ મનમાં હઠથી રૂવે રે. ૧ અત્યાદિક ચઉના અભાવથી જાણજે, કેવલજ્ઞાન તે સૂર્ય ઊગે જેહને રે . કવિવરે કરી સૂરજ કિરણે પ્રકાશ, મેઘાંતરથી આ જન કહે તેહને ૨૦ ૨. વાતાયન પરમુખને કહે ઈણિ પરકાશ, પણ સૂરજને નવિ કહે ઈણિ પરે જાણિયે રે, કેવલજ્ઞાન પ્રકાશે ક્ષપશમ નામ, | મત્યાદિકથી ભવિજન મનમાં આણિયે રે૩ વાતાયન પરમુખ કીધા સવિ દૂરજો, તવ કહેવાય સૂરજને પરકાશ છે રે; તિમ આવરણ ગયાથી ઈમ કહેવાય છે, કેવલજ્ઞાને ત્રણ ભુવન આભાસ છે રે. ૪ અથવા સૂરજ ઉગે પણ નવિ જાય, ગ્રહણ તારા પણ પરિવર્તન તસ નથી રે, તિણી પરે સત્તા મત્યાદિકની જાણજે, પણ પરિવર્તન નહિ તસ કેવલજ્ઞાનથી રે. ૫ ઉત્તમત્રત પાલ્યાથી સુવ્રત નામ, જ્ઞાન ક્રિયાથી ઈમ નામે જેહને પામી રે, જ્ઞાન ક્રિયાથી મેક્ષ હાય નિરધારજે, - તે સાધી શિવ પામ્યા તુમ્હ શિર નામિયે રે. ૬
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy