SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - મુખ્ય શિષ્ય હીરવિજયજી મહારાજ સ્થા તેમના શિષ્ય ન્યાણજી કનકવિજયજી ગણી હાલ ઉપાધ્યાયજી કનકવિ જય ગણી ત્યા તેમના શિષ્ય મુકિતઅંતસમયે વિજયજી કલ્યાણુવિજયજી ખીમાવિજ. શિષ્યાદીની ચળ ત્થા મુખ્ય સાધ્વીજી આણદશ્રીજી સેવા થા તેમનાં શિષ્યા રતનશ્રીજી ચતુરશ્રીજી - લાભશ્રીજી હરખશ્રીજી વિવેકશ્રીજી આદિ છ ઠાણાંની તેઓશ્રીજીના અંતકાળ સુધી હાજરી હતી. અને અંત અવસ્થાએ ઉપર લખેલ સાધુ સાધ્વીજીએ સારી રીતે નિઝામણ કરાવ્યાં હતાં અને અત્યંત સેવા બજાવી હતી. પિતાનું શરીર બળક્ષીણ થતાં અવસ્થાને લઈને પલાંસવામાં તેઓએ છેવટનાં સામટાં ચોમાસાં કર્યા હતાં અને ત્યાંજ સ્થિરવાસ કરી છેલી અવસ્થા પર્યત રહ્યા હતા. સં. ૧૯૮૦ અષાડ વદ ૬ શુક્રવારની પ્રભાતે “ સિદ્ધ અનંતા નમું નિશદિશ ” એ પ્રમાણે એકજ સિદ્ધનું ધ્યાન ધરતાં અને ધર્મ સાંભલતાં સાંભળતાં અતીશે સમાધિ પર્વક પિતાના પરિવારની ક્ષમાપના સ્વીકારી આ દેહપિંજરને છી દેવલોક સિધાવ્યા. - તેમના પ્રતિ શ્રી સંધનો અપૂર્વ સદ્દભાવ હતું. તે તેમના અંત સમયે ઉપર મુજબ થયેલી ધાર્મિક ઉચ્ચાર શુઓ ઉપરથી સહેજે અનુમાન થઈ શકે સંઘસત્કાર તેમ છે. સં. ૧૯૮૦ ની સાલમાં તેઓ શ્રીના અવસાન સમયમાં ઘણે સ્થળેથી પાછા લગભગ લે કે તેમને વાંરવા આવ્યા હતા અને તે
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy