SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણેજ અવલ ગુણો હતા. તેમના પિતા સુયા માતાની સંસ્કારી જીવનની છાપ તેમના આ પુત્રરત્ન જેલમાં ઉતરી હતી. તેમના જન્મ થયા બાદ તેમના માતપિતાની સ્થિતિમાં પણ સારા ફેરફાર થવાથી તેમના માતપિતાના તેમના ઉપર અપૂર્વ પ્રેમ હતા, જેમલની બુદ્ધિ કુશાગ્ર હતી. નિશાળમાં પણ આવડતને લીધે તેમ સક્વનને લીધે સ્કુલ માસ્તરે તેમને વડા નિશાળીયા બનાવ્યા હતા. તેના બાર વર્ષની ઉમ્મરના થયા તે વખતે તેમની આંખાએ અસી પીડા થઈ આવી. તેમના માતાપિતાએ ઘણા ઉપચાશ કર્યો ઘણા કુશળ અને અનુભવી વૈદ્યો પાસે દવા કરાવી પણ કાઈથી આરામ થયેા નહિ, આથી જેમલ અસદા પીડાથી * "L પીડાતા હતા. આ દુઃખ તેમણે લગભગ ચાર વર્ષ લાગ′ છેવટમાં કહ્યુ` છે કે જે થાય તે સારાને માટે ” સદ નમાલાનું રડવુ" જેમ તેના મેાક્ષનુ કારણ થયુ તેમ આપણા ચરિત્રના નાયક જેમલની દુઃખતી આંખો પણ શિવવધુ વરમાળ પહેરવામાં નિદાનભૂત થઈ માંખાની અત્યંત પીડાએ તેમને ધબુદ્ધિથી વિચાર આવ્યા “એ” ભવે કઠીન અને ચીકણા કમ કર્યા હશે જેથી અત્યારે મને દુઃખના ઉય આવ્યા છે. પણ તે મારી આંખા મટી જાય તે હું જરૂર દીક્ષા અંગીકાર કરૂ છ આ અભિગ્રહ પેાતાના મન સાથે નક્કી કર્યાં અરૂશેય થતાં જેમ તમિમા ઢળી જાય તેમ આ શુભભાવના ઉદય થતાં તેમનાં અશુભ કર્મો તમાં અને તેમની આંખોની બમણ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy