SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ દીવાલી પર્વની કથા. ૨૪૭ લીધે તે રાત્રી ઉદ્યોતવાળી થઈ. તેમ જ “મેરઈયાં મેરઈયાં” એ દેના મુખથી કેલાહલ થયે. તેથી લોકોમાં દીવાના મેરઈયા કરવાની પ્રથા શરૂ થઈ. હવે શ્રી ગૌતમ સ્વામી દેવેના મુખથી ભગવંતનું નિર્વાણ જાણુને વિચારવા લાગ્યા કે “હે પ્રભુ! મને અંતકાલ વેગળો કાઢયે ! હું તમારે ભક્ત તેને જ તમેએ દૂર કાઢયે. હું તમારા મેક્ષમાં ભાગ તો પડાવવાને નાતે. વીર વીર એ પ્રમાણે બેલતાં બેલતાં વિચાર આવ્યો કે પ્રભુ તે વીતરાગ હતા અને હું તે રાગવાળે છું. વીતરાગને નેહ કયાંથી હોય? મારી જ મટી ભૂલ હતી કે અત્યાર સુધી હું સમજ્યો નહિ. એ પ્રમાણે એકત્વ ભાવનામાં આગળ વધતાં ક્ષપક શ્રેણિમાં ચઢી કેવલજ્ઞાન પામ્યા. આ કારતક સુદ ૧ ની પ્રાત:કાલને સમય હતે. આ પ્રમાણે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના મેક્ષ કલ્યાણુક નિમિત્તે આ વદ અમાસના દિવસે દીપાલિકા–દીવાળીનું પર્વ લોકોમાં શરૂ થયું. વળી દેઓ તે વખતે ભગવાનને નિર્વાણ મહોત્સવ કર્યો. તથા સુદ પડવાને દિવસે ગૌતમ રવામીને કેવલ મહોત્સવ કર્યો. તેથી લોકોમાં આ દીવાળી પર્વ શરૂ થયું. પ્રભુનું નિર્વાણ સાંભળીને ભગવંતના ભાઈ નંદિવર્ધન રાજાએ શેકાકુલ થઈને પડવાને દિવસે ઉપવાસ કર્યો. સુદર્શના બહેને કારતક સુદ બીજને દિવસે નંદિવર્ધનને
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy