________________
ઉપગાર ? સુખ વેળા સજજન ઘણા,
દુઃખ વેળા હે વિરલા સંસાર–પરમા. ૫ પણ તુમ દરિશન યોગથી, થયે હૃદયે હૈ અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસી કરે,
દુઃખદાયી હે સહુ કમ વિનાશ-પરમા૦ ૬ કર્મ કલંક નિવારીને, નિજરૂપે હો રમે રમતારામ, લહત અપૂરવ ભાવથી,
ઈણ રીતે હે તુમ પદ વિશ્રામ. પરમાર ૭ ત્રિકરણ યોગે વિનવું, સુખદાયી હૈ શિવદેવીના નંદ; ચિદાનંદ મનમેં સદા,
તુમે આપો હે પ્રભુ! નાણદિણંદ-પરમાર ૮
૩ નેમનાથ સ્વામીનું સ્તવન. (3) મેં આજે દરિશન પાયા, શ્રી નેમિનાથ જિન રાયા; પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુળ આયા. કર્મો કે ફેદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, જેણે તેડી જગતકી માયા, શ્રી નેમિનાથ જિનરાયા. ૧ રૈવતગિરિ મંડણ રાયા, કલ્યાણિક તીન સહાયા; દીક્ષા કેવળ શિવરાયા, જગ તારક બીરૂદ ધરાયા; તુમ બેડે ધ્યાન લગાયા, મેં આજે દરિશન પાયા. શ્રી ને ૨ અબ સુણે ત્રિભોવન રાયા, મેં કર્મો કે વશ આયા; હું ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતા પાયા;