SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવનમાલા ,, માતા ગુરૂને ઠપકો આપતી અને છોકરાંનાં પુસ્તકો વગેરે ખાળી નાખતી. શેઠે આ વાત જાણીને સ્ત્રીને ઠપકા આપતાં કહ્યું કે “પુત્રાને અભણ રાખશું તે તેમને કન્યા કાણુ આપશે? અને વેપાર કેવી રીતે કરશે ? ” તે વખતે શેઠાણી ખેલી કે “તમે જ પુત્રાને ભણાવાને ? કેમ નથી ભણાવતા ? ” અનુક્રમે પુત્રા મોટા થયા. પરંતુ તેમને અભણ જાણી કાઈ કન્યા આપતું નથી. તે વખતે શેઠે સ્ત્રીને કહ્યું કે “તે જ પુત્રાને ભણવા દીધા નહિ તેથી તેમને કાઈ કન્યા આપતું નથી. ” ત્યારે તે શેઠના વાંક કાઢીને કહેવા લાગી કે “ પુત્રા પિતાને સ્વાધીન હાય છે તે તમે તેમને કેમ ભણાવ્યા નહિ ? ” ઉલટા પેાતાના વાંક કાઢતી સ્ત્રી ઉપર ગુસ્સે થએલા શેઠે કહ્યું કે “હું પાપિણી ! પાતાના દોષ છતાં તું મારા સામે કેમ લે છે ? તે વખતે તે સ્ત્રી પણ ખાલી કે તમારા ખાપ પાપી છે. આથી કાપેલા શેઠે તેણીને પથરો માર્યા. સ સ્થાને વાગવાથી તે સુંદરી મરણ પામી. ત્યાંથી મરીને તે સુદરી તમારી ગુણમંજરી નામે પુત્રી થઈ છે, પૂર્વ ભવમાં જ્ઞાનની વિરાધના કરવાથી તે આ ભવમાં મૂંગી અને રોગી થઇ છે. માટે જ કહ્યું છે કે કરેલાં કર્મોના ભાગવ્યા સિવાય નાશ થતા નથી. ” ૪ ગુરૂના ઉપદેશ સાંભળીને જ્ઞાન થયું. તેથી તેણે ગુરૂએ કહ્યા ભવ જોયે. તેથી ગુરૂને કહ્યું કે “હે ગુરૂજી ! તમારૂ કહેવું સાચુ છે.” ત્યાર પછી શેઠે ગુરૂને પૂછ્યું કે “મારી પુત્રી નીરોગી થાય તેવા કાઈ ઉપાય જણાવેા.” ત્યારે ગુરૂએ કહ્યું કે, જ્ઞાનની ગુણમંજરીને જાતિસ્મરણ પ્રમાણેના પોતાના પૂર્વ
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy