________________
૩૪3
અજરામર પદ પાવે, જિન તમેં શેત્રુ જ વખા, તે મેં આગમ દિલ માંહે આયે, સુણતાં સુખ ઉર ઠા. ૩
સંઘપતિ ભરત નરેસર આવે, સાવન તણા પ્રાસાદ કરાવે, મણિમય મૂરતિ ઠા; નાભિરાયા મરૂદેવી માતા, બ્રાહ્યી સુંદરી બહેન વિખ્યાતા, મૂર્તિ નવાણું બ્રાતા; ગૌમુખ યક્ષ ચશ્કેસરી દેવી, શત્રુંજય સાર કરે નિત્યમેવી, તપગચ૭ ઉપર હેવી, શ્રી વિજયસેન સૂરોલરરાયા, શ્રીવિજયદેવ સૂરી પ્રણમી પાયા; ઋષભદાસ ગુણ ગાયા.
૧૫ શ્રી પાર્શ્વનાથની થાય. શંખેશ્વર પાસ જુહારીએ, દેખી લોચન ઠારીએ; પૂછ પ્રણમીને સેવા સારીએ, ભવ સાયર પાર ઉતારીએ. ૧ શકુંજય ગિરનાર ગિરિવર્યા, પ્રભુ આબુ અષ્ટાપદ શિવ વર્યા એવા તીરથ પાય લાગીએ ઝાઝા મુકિત તણા સુખ માગીએ. ૨ સમવસરણ આવી પર્વદા મળે, સ્વામી ઉપર છત્ર ચામર ઢાળે, વાણું સુણતાં સવી પાતક ટળે, ભવી જીવનાં મનવાંછિત ફ૩ પદ્માવતી પરતો પૂરતા, સેવકના સંકટ સૂરતા; પાર્યઝનનો મહિમા વધારતા, વીરવિજયના વાંછિત પૂરતા.૪
૧૬ શ્રી સીમંધર સ્વામીની થાય. સીમંધર સ્વામી મેરારે, હું તો ધ્યાન ધરું છું તેરારે, રાણ રૂક્ષ્મણના ભરતારરે, મન વાંછિત ફલ દાતારે. ૧ વિસ વિહરમાન જિન નામેરે, વીસેને કફ પ્રણમરે .