________________
૧૩૦
૯૬ શ્રી પાવાપુરી મંડન વિરજિનનું સ્તવન.
(રાગ કે.) ભલાજી મેર નેમ ચા ગિરનાર-એ ચાલ.
ભલાજી મેરા વીર ગયા નિરવાણ એકિલા હેાય કે, મેરા વીર ગયાનિરવાણ એ આંકણી ગૌતમ ગણધર સચ કરતા હે, ભલાજી મેરા કેણ હશે આધાર. એકિ. ૧
ઇંદ્રભૂતિ નામે કરી મુજને ભલાજી, કણ બોલાવશે ધરી યાર. એકિ.
વિનય કરી તુમ વિન ડીસા આગે ભલાજી, પ્રશ્ન કરૂં જાઈને ઉદારા. એકિ.
વીર વીર કરતો ઇમ ગૌતમ ભલાજી, વીતરાગ થઈ ગ લાર, એકિ.
પાવાપુરીમાં વીર પ્રભુનું ભલાજી, સરોવર બીચ દેવલ સાર. એકિ
જેમ માનસર રાજહંસલો ભલાજી, તેમ દેવલ શોભે શ્રીકાર. એકિ.
૯૭ ખંભાત મંડન જિન ભુવન સ્તવન. વહાલા વીર જિનેશ્વર જન્મ જરા નિવાર–એ રાગ.
રૂડાં ખંભાતનાં દેવલ જુહારીરે, કર્મ કચવર દૂર કરવા ચૈત્ય જુહારીએ રે.
એ આંકણી કુમારપાળ આવી ઈહાં ચઢીઓ, હેમ સૂરીશ્વર ચરણે પડી,