SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ૮૧ શ્રી શીતલનાથ સ્વામીનું સ્તવન (૧૦) મંગલિક માલા ગુરુહ વિશાલાએ દેશી. શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહેરે, કરૂણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સહેરે. શી. ૧ સર્વ જંતુ હિત કરણી કરૂણા, કર્મવિદારણ તીક્ષણ હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વિક્ષણરે. શીર પરદુ:ખ છેદન ઈચછા કરૂણા, તીક્ષણ પર દુ:ખ રીરે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સરે. શી૩ અભય દાન તે મલક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભારે પ્રેરણ વિણ કૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નારે. શી૦૪ શકિત વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સગેરે; ચાગી ભેગી વકતા મૌની, અનુપયોગી ઉપગેરે. શી૫ ઈત્યાદિક બહુભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી; અરિજદારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતીરે. શી. ૬ ૮૨ શ્રી શ્રેયાંસનાથ સ્વામીનું સ્તવન. (૧૧) રાગ ગોડી, અહે મતવાલે સાજના–એ દેશી. શ્રીશ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામીરે; અધ્યાત્મમત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામીરે શ્રી૧ સયલ સંસારી ઈંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામીરે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિકામી. શ્રી એ. ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ લહીએરે;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy